Sunday, May 10, 2026

Nagar Charya

Latest Nagar Charya News

ટ્રાફિક બ્રિગેડના ૬૩૦૦ જવાનોને રાતોરાત રઝળતા કરી દેવાનો નિર્ણય અમાનવીય

એક તરફ સરકારની કાયમી અને કોન્ટ્રાક્ટના કર્મચારીઓને કરોડોની લહાણી, બીજી તરફ ટીઆરબીના…

આર્થિક બેહાલી ક્યાં સુધી? ગરીબોના ચહેરા ઉપર હાસ્ય ક્યારે રેલાશે

ગરીબ, મહેનતકશ પરિવારો સરકાર શું કરે છે તેની ક્યારેય પરવા કરતા નથી,…

દક્ષ‌િ‍ણ ભારતીય ભરતનાટ્યમ‌્‍નું સુરતી પરિવારોને પણ ઘેલું લાગ્યું

સુરતના ચેતના પહાડે, નંદા પહાડે બાદ તેમની જ શિષ્યા કાશ્મીરા પટેલે દક્ષ‌િ‍ણ…

એક જ પરિવારનાં સાત-સાત સભ્યોના સામૂહિક આપઘાત માટે જવાબદાર કોણ? આર્થિક બેહાલી હજુ કેટલાના ભોગ લેશે

• કયો બાપ પોતાનાં માસૂમ સંતાનો, પત્ની અને વૃદ્ધ મા-બાપની હત્યા કરવા…

અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ, સી.આર. પાટીલે લોકોને આખીરાત ઉજાગરો કરાવ્યો

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનાં બંગલે લગભગ સાડા પાંચ કલાક સુધી ચાલેલી લાંબી…

સુરતમાં ગુનાખોરી નિયંત્રણમાં કેમ છે? કારણ લોકો અને પોલીસ એક પરિવાર જેવા છેઃ પો.કમિ. તોમર

સુરત પોલીસે કાયદાથી બહાર મળીને લોકો સાથે દોસ્તીનો હાથ ફેલાવ્યો અને ચમત્કારિક…

રાજકીય નિર્ણય કરવામાં મુંબઈગરા પણ અવઢવમાં, પરંતુ મોદીનો વિકલ્પ દેખાતો નથી

મુંબઈના સાંકડા મકાનોમાં રહેતા પરિવારો અને લોકલ ટ્રેનમાં ઊભરાતી ભીડને મોંઘવારી સહિતની…

વેપાર-ઉદ્યોગમાં વણસતી જતી સ્થિતિ, આગામી દિવસોમાં ભયાનક ઘટનાઓ બનવાનો ભય

નોટબંધી, જીએસટી અને કોરોનાએ પાયમાલ કરી નાંખેલું માનવજીવન અને વેપાર-ઉદ્યોગ હજુ બેઠા…

માનવ સેવાની કામગીરી માટે ઢંઢેરો શા માટે ? પૂણ્ય કરો તપ આપો આપ પ્રગટ થશે

મૃતક ઉપર કફન ઓઢાડનારા ક્યારેય પોતાનું નામ લખતા નથી છતાં દુનિયાની નજરથી…

 દેશની આઝાદીના અમૃતકાળ પછી પણ આજે પ્રત્યેક પરિવારને દીકરીની સલામતીની કેમ ચિંતા થાય છે, માસૂમ બાળકોને હવસખોરીથી બચાવવા કોઈ જ કાયદો નથી ?

માસૂમ બાળકીઓને હવસનો શિકાર બનાવતા હવસખોરોને જાહેરમાં ફાંસીના માંચડે લટકાવવા જેવી સજા…