પપૈયાના બીજને કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવા માટે ખુબ જ ગણકારી માનવામાં આવે છે, જેનો આહારમાં સમાવેશ કરવાથી તંદુરસ્ત કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રિત રહે છે,...
અપરાજિતાના ફૂલ એક નહીં અનેક સ્વાસ્થ્ય લાભ આપે છે. તેમાં રહેલ એન્ટિ-ડાયાબિટીક અને એન્ટિ-કાર્સિનોજેનિક ગુણધર્મો ગંભીર રોગોનું જોખમ ઘટાડે છે.
ફૂલોની સુંદરતા અને સુગંધ...
વિરાજ પટેલે ગુજરાતમાં સીએમઓમાં કામ કરતો હોવાનું કહી મુંબઇની મહિલાને ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની લાલચ આપી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું...
આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રાજ્યસભાના અધ્યક્ષે તેમનું સસ્પેન્શન...
મિચોંગ વાવાઝોડું તમિલનાડુના કિનારે અથડાય તે પહેલાં જ તેણે તબાહી મચાવવાની શરૂઆત કરી દીધી છે. દક્ષિણ આંધ્રપ્રદેશમાં દસ્તક દેતા પહેલાં મિચોંગ વાવાઝોડું ઉત્તર તમિલનાડુના...
તેલંગાણામાં પિલાટસ ટ્રેનર વિમાનના દુર્ઘટનાગ્રસ્ત થવાથી વાયુસેનાના બે પાઈલટના મૃત્યુ થઈ ગયા છે. આ વિમાન ત્યારે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું જ્યારે તેણે તેલંગાણાના ડંડીગલમાં એરફોર્સ...
ઈન્ડોનેશિયાના પશ્ચિમી સુમાત્રામાં માઉન્ટ મેરાપી જ્વાળામુખી ફાટ્યો છે. આ દુર્ઘટનામાં ૧૧ પર્વતખેડુના મોત થઈ ગયા છે. રાહત અને બચાવ ટીમોએ તમામ ૧૧ પર્વતખેડુના મૃતદેહ...
ભારતીય હવામાન વિભાગએ ચક્રવાત મિચોંગને ધ્યાનમાં રાખીને સોમવારે તમિલનાડુ અને પુડુચેરીમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરી છે. આ ચેતવણી તિરુવલ્લુર,...