નસીબ અને સમયનો ‘ખેલ’ઃ ભાજપના મુકેશ દલાલની જીતનો માર્ગ આસાન બનાવી દીધો

કોંગ્રેસના ‌નીલેશ કુંભાણીનું ઉમેદવારીપત્ર કઈ રીતે રદ્દ થયું? શા માટે રદ્દ કરાયું? તેના દેખીતાં કારણો ઉપરાંત ઘણાં કારણો હશે પરંતુ […]

ગુજરાતની શાંતિને કોણ પલીતો ચાંપવા ઇચ્છે છે, ક્ષત્રિયોને શાંત કરી શકે એવો એક પણ મરદ આગેવાન નથી?

• ભલે પુરાવા ન હોય પરંતુ કોઇક તો આગમાં ઘી હોમવાનું કામ કરી રહ્યું છે, રૂપાલાએ ત્રણ ત્રણ વખત માફી […]

ગુજરાતની ચૂંટણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની કસોટી કરશે

ગુજરાતમાં ભૂતકાળમાં પોતીકા લોકોએ સરકારો ઉથલાવી હતી પરંતુ મતદારો ક્યારેય ભાજપથી વિમુખ થયા નહોતા કેશુબાપા, આનંદીબેન, વિજય રૂપાણી સહિતની સરકારોનું […]

ભાજપે મુકેશ દલાલની પસંદગી કરીને સુરતીઓનું રાજકીય ગૌરવ જાળવી રાખ્યું

બી.કોમ., એમબીએ, એલએલબીની ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા મુકેશ દલાલ ભાજપનાં ઉદયકાળથી ભાજપને વફાદાર હોવા ઉપરાંત રાજકીય અને વહિવટી કુશળતાનો લાંબો […]

સૌરાષ્ટ્રનાં જગપ્રસિદ્ધ ‘બાપા સીતારામ’ બગદાણા ધામનાં પ્રહરી મનજીબાપાનો અનંતનાં માર્ગે પ્રયાણ

બજરંગદાસ બાપુએ ફરકાવેલા ધર્મનાં વાવટાનાં દંડને વધુ મજબૂત બનાવવા સાથે સદાવ્રતની પરંપરાને મનજીબાપા વધુ ઊંચાઈએ લઈ ગયા હતા યુવાવયથી બજરંગદાસ […]

ધરતીનો માણસ ગોવિંદ ધો‌ળકિયાની રાજ્યસભા માટે પસંદગી યથાયોગ્ય

ગોવિંદકાકાને ખબર પણ નહોતી અને વડાપ્રધાન મોદીએ અચાનક રાજ્યસભાના સભ્ય બનવા માટે તેડું મોકલ્યું! સૌરાષ્ટ્રના ઊંડાણના ગામડામાંથી ખેતી કરતા કરતા […]

એલન મસ્ક પૂર્વે ગુજરાતના યુવાન વૈજ્ઞાનિક અભિજીત સતાણીએ માનવમગજમાં ચિપ્‍સનું આરોપણ કર્યું હતું

માનવજાત માટે અદભૂત શોધોના સર્જક અભિજીત સતાણીએ માનવ મનને સાંકળતી શોધો હાંસલ કરીને પેટન્ટ્સ કરાવી લીધી છે એલન મસ્ક અને […]

મનહર કાકડિયા, ગોપાલ ડોકાનિયા, મનહર સાંસપરા સહિત અન્ય અગ્રણીઓના ૩૨ કરોડના દાનથી

સુરતના સીમાડે સાકાર થયેલું ‘આશીર્વાદ માનવ મંદિર’ સુરતની સેવાની ઓળખમાં નવો ઉમેરો કરશે સુરતમાં સેવાના ભેખધારીઓનો તોટો નથી, રોડ ઉપરથી […]

સ્વચ્છતામાં નંબર વન સુરત ગુનાખોરી નાથવામા અને ગુના ઉકેલવામાં પણ ૯૯ ટકા સિધ્ધિ સાથે દેશમાં પ્રથમ ક્રમે

સુરતના ૨૩મા પો.કમિ. તરીકે નિયુક્ત કરાયેલા અજયકુમાર તોમરે વિતેલા ત્રણ વર્ષમાં સુરતને ગુનાખોરીમાં નામશેષ કરી નાંખવા સાથે ગુના ઉકેલવામાં ૯૯ […]

દુનિયામાં ગંદા શહેર તરીકે બદનામ સુરત ‘નંબર વન સ્વચ્છ’ શહેર બની ગયું

શાસકો અને તંત્રની દૃઢ ઈચ્છાશક્તિ હોય તો રૂપ રંગ બધુ જ બદલી શકાય, ૧૯૯૪ના કહેવાતા પ્લેગના વાવરે સુરતને વધુ બદનામ […]