નવસારી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી પડેલા ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ‘ઝીરો કેઝ્યુલિટી‘ના એપ્રોચ સાથે જિલ્લા પ્રશાસન દ્વારા રાહત-બચાવની કામગીરી કરવામાં […]
ગુજરાતમાં 24 કલાકમાં 111 તાલુકામાં મેઘ મહેર, હવામાન વિભાગની આગાહી
ગુજરાતના અનેક જિલ્લાઓમાં પડેલા ભારે વરસાદના પગલે જનજીવનને વ્યાપક અસર થઈ છે. જેમાં વડોદરામાં છેલ્લા બે દિવસમાં પડેલા ભારે વરસાદથી […]
વડોદરામાં 14 ઇંચ વરસાદથી જનજીવન ખોરવાયું
વડોદરામાં બુધવારે પડેલા વરસાદે 2019 ના દ્રશ્યોની યાદ તાજા કરી દીધી હતી. 31 જુલાઈએ વડોદરામાં 24 જ કલાકમાં 20 ઈંચ […]
ગુજરાતમાં આફત લઈ આવ્યો વરસાદ, 61 નાગરિકનાં મોત
ગુજરાતના વિવિધ ભાગોમાં મુશળધાર વરસાદ ચાલુ રહેતા બુધવારે નવ લોકોના મોત થયા હતા અને સેંકડો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા […]
બોરસદમાં ૪ કલાકમાં ૧૩ ઈંચ વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
બોરસદમાં સવારથી જ વરસતા વરસાદે પાણી પાણી કર્યું છે. બોરસદમાં ચાર કલાકમાં ૧૩ ઈંચ વરસાદ ખાબક્યો છે. ૨૦ જેટલી સોસાયટીઓ […]
દક્ષિણ ગુજરાતમાં ૧૦ ઇંચ સુધી વરસાદ તુટી પડશે, અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. કચ્છનાં અખાત, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન તરફથી સિસ્ટમની અસરો દેખાઈ શકે […]
ગુજરાતમાં ૨૪ કલાકમાં 172 તાલુકામાં વરસાદ, જાણો હવામાન વિભાગે શું કહ્યું
ભરૂચમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે. સ્ટેશન રોડ વિસ્તારની ઇન્દિરાનગર ઝુંપડપટ્ટી પાણીમાં ગરકાવ થઇ છે. નીચાણવાળા વિસ્તારમાં આવેલ ખાડીના મકાનોમાં […]
રાજ્યમાં ચાંદીપુરા વાયરસે મચાવ્યો હાહાકાર, સુરતમાં 12 વર્ષીય બાળકીનું મોત
ગાંધીનગર શહેર અને જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ અને પોઝિટિવ કેસમાં વધારો થઇ રહ્યો છે. ગત શનિવારના રોજ ગાંઘીનગરમાંથી 10 મહિનાની […]
રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીએ ગૂજરાત વિદ્યાપીઠના 70 મા પદવીદાન સમારોહ
ગુરુપૂર્ણિમાના પાવન પર્વે રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીએ ગૂજરાત વિદ્યાપીઠના 70 મા પદવીદાન સમારોહમાં 972 જેટલા વિદ્યાર્થીઓને પદવીઓ […]
બનાસકાંઠા઼માં ચાંદીપુરા વાયરસથી સારવાર દરમિયાન બે બાળકોના મોત
બનાસકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ થી રવિવારે બે બાળકોના મૃત્યુ થયા હતા. પાલનપુર અને ડીસા વિસ્તારના બાળકો હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ […]