Sunday, September 24, 2023
Home HEALTH શું ખરેખર બીયર પીવાથી પથરી બહાર નીકળી જાય છે, અખતરો પડી શકે...

શું ખરેખર બીયર પીવાથી પથરી બહાર નીકળી જાય છે, અખતરો પડી શકે છે ભારે…

  • કેટલાક લોકો કિડનીની પથરીની સમસ્યાને દૂર કરવા માટે બીયર પીવાનું શરૂ કરે છે. હવે સવાલ એ થાય છે કે શું બિયર પીવાથી ખરેખર કિડની સ્ટોનની સમસ્યા દૂર થઈ શકે છે?

ઉનાળાની ઋતુમાં દરેક વ્યક્તિએ ૩-૪ લીટર પાણી પીવું જોઈએ. કિડની સ્ટોનની સમસ્યા આજકાલ સામાન્ય બની ગઈ છે. મોટી સંખ્યામાં યુવાનો આ સમસ્યાનો શિકાર બની રહ્યા છે. જો કીડની સ્ટોનનું સાઈઝ નાની હોય તો તે પેશાબ દ્વારા શરીરમાંથી બહાર નીકળી જાય છે. તમામ લોકોની પથરી કુદરતી પદ્ધતિઓ દ્વારા બહાર નીકળી ગયેલી છે. કિડનીની પથરીને લઈને લોકોમાં કેટલાક અજીબોગરીબ ઉપાયો પણ જાણીતા છે.

ઘણા લોકો માને છે કે બિયર પીવાથી કિડનીની પથરી સરળતાથી દૂર થઈ શકે છે. કેટલાક લોકો કિડનીની પથરીની સમસ્યાને દૂર કરવા માટે બીયર પીવાનું શરૂ કરે છે. હવે સવાલ એ થાય છે કે શું બિયર પીવાથી ખરેખર કિડની સ્ટોનની સમસ્યા દૂર થઈ શકે છે? આવો જાણીએ એક્સપર્ટ શું માને આ વિશે.

જાણીતા યુરોલોજીનું આ વિશે કહેવુ છે, કે કિડનીના બે ભાગ છે. એક ભાગમાં લોહી ફિલ્ટર થાય છે અને પેશાબ બીજા ભાગમાંથી વહન થાય  છે, જેને પેલ્વિસ, યુરેટર અને બ્લેડર કહેવામાં આવે છે. જ્યારે આ ભાગમાં પેશાબ એકઠો થાય છે, તો પથરી(સ્ટોન) બની જાય છે.

મોટાભાગના પથરી કેલ્શિયમ સ્ટોન હોય છે. સ્ટોનની રચના શા માટે થાય છે તેનું ચોક્કસ કારણ ફક્ત ૫-૧૦ ટકા લોકો જ જાણી શકે છે. જે લોકો ઓછું પાણી પીવે છે અને ઉચ્ચ પ્રોટીન આહાર લે છે તેમને કિડનીમાં પથરીનું જોખમ વધુ રહે છે. ખરેખર આ ખોરાકમાં કેલ્શિયમ વધુ હોય છે અને પેશાબમાં કેલ્શિયમ જમા થાય છે. આમાંથી સ્ટોન બની જાય છે.

શું બીયર પીવાથી કિડનીની પથરી દૂર થાય છે?

એક્સપર્ટનું કહેવું છે કે બીયર એ આલ્કોહોલિક પીણું છે. જે પીવાથી પેશાબ ઝડપથી થાય છે. ઘણા લોકો એવું વિચારે છે કે આમાંથી કિડની સ્ટોન નીકળે છે. પરંતુ આજ સુધી કોઈ અભ્યાસમાં આ વાત સાબિત થઈ નથી. કીડની સ્ટોનના દર્દીઓને ડોકટરો ક્યારેય બીયર પીવાની સલાહ આપતા નથી. જો કોઈ વ્યક્તિની કિડનીમાં પથરીનો ઓબ્સટ્રક્શન હોય તો બિયર પીવાથી પેશાબ ઝડપથી થાય છે અને કિડની ફૂલી જાય છે. આવી સ્થિતિમાં સમસ્યા ગંભીર બની શકે છે. આવા દર્દીઓએ બીયર પીવાનું ટાળવું જોઈએ. બીયર પીવાથી વ્યસનનું જોખમ પણ વધી જાય છે. આલ્કોહોલ હંમેશા હાનિકારક હોય છે.

Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે ગુજરાત ગાર્ડિયન.કોમ આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.

આ પણ વાંચો :-

RELATED ARTICLES

iPhone 15નું ધાંસુ વેચાણ, પહેલા જ દિવસે સેલ્સમાં બનાવ્યો આ મોટો રેકોર્ડ, વાંચો….

આઈફોન ૧૫ સીરીઝના સેલિંગમાં આ વખતે કંપનીએ વેચાણના પહેલા જ દિવસે મેડ-ઈન-ઈન્ડિયા આઈફોનને વેચાણમાં મુક્યો અને ધાંસૂ ૧૦૦ટકા સેલિંગ જોવા મળ્યુ છે. ટેક દિગ્ગજ...

પટૌડી પેલેસમાં મનાવ્યો કરીના કપૂર ખાને જન્મદિવસ, કરિશ્મા કપૂરે શેર કર્યા પાર્ટીના ફોટો

બોલીવુડ ફિલ્મ સ્ટાર કરીના કપૂર ખાન ગઈ કાલે તેનો ૪૩મો જન્મદિવસ ઉજવી રહી છે. આ દિવસની ઉજવણી કરવા કરીના પોતાના પરિવાર સાથે પટૌડી...

નાગપુરમાં ધોધમાર વરસાદના લીધે જળબંબાકારની સ્થિતિ, સ્કૂલોમાં રજા જાહેર કરાઈ

મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં ફરી ભારે વરસાદ શરૂ થયો છે. નાગપુરમાં રાતભર પડેલા મુશળધાર વરસાદને કારણે જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હવામાન વિભાગે નાગપુરમાં...

Latest Post

iPhone 15નું ધાંસુ વેચાણ, પહેલા જ દિવસે સેલ્સમાં બનાવ્યો આ મોટો રેકોર્ડ, વાંચો….

આઈફોન ૧૫ સીરીઝના સેલિંગમાં આ વખતે કંપનીએ વેચાણના પહેલા જ દિવસે મેડ-ઈન-ઈન્ડિયા આઈફોનને વેચાણમાં મુક્યો અને ધાંસૂ ૧૦૦ટકા સેલિંગ જોવા મળ્યુ છે. ટેક દિગ્ગજ...

પટૌડી પેલેસમાં મનાવ્યો કરીના કપૂર ખાને જન્મદિવસ, કરિશ્મા કપૂરે શેર કર્યા પાર્ટીના ફોટો

બોલીવુડ ફિલ્મ સ્ટાર કરીના કપૂર ખાન ગઈ કાલે તેનો ૪૩મો જન્મદિવસ ઉજવી રહી છે. આ દિવસની ઉજવણી કરવા કરીના પોતાના પરિવાર સાથે પટૌડી...

નાગપુરમાં ધોધમાર વરસાદના લીધે જળબંબાકારની સ્થિતિ, સ્કૂલોમાં રજા જાહેર કરાઈ

મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં ફરી ભારે વરસાદ શરૂ થયો છે. નાગપુરમાં રાતભર પડેલા મુશળધાર વરસાદને કારણે જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હવામાન વિભાગે નાગપુરમાં...

ભારતીય રેલ્વે : ટ્રેનમાંથી તકિયા-ચાદર ચોરશો તો ફસાઈ જશો, જાણો શું છે તેની સજા

તમામ ભારતીય ટ્રેનોના એસી કોચમાં બેડશીટ, ધાબળો અને તકિયાની સુવિધા આપવામાં આવે છે. ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન હોય છે કે શું તેઓ...

Cold Drinks શરીરમાં શોષી લે છે આ પોષકતત્વો, શરીર પડે છે નબળું, જાણો તેના આડઅસરો વિશે

કોલ્ડ ડ્રિંક્સમાં રહેલા એસિડ દાંત અને હાડકાને પણ નુકસાન કરે છે. આ એસિડ શરીરમાં કેલ્શિયમ ઘટાડે છે. જેના કારણે આપણા હાડકા નબળા પડી...

ક્રિકેટ સ્ટેડિયમમાં જોવા મળશે મહાદેવની ઝલક, પીએમ મોદી આ રાજ્યમાં કરશે શિલાન્યાસ 

પીએમ ગંજારીમાં ૪૫૧ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કરશે. આ કાર્યક્રમમાં સચિન તેંડુલકર, રવિ શાસ્ત્રી અને સુનીલ ગાવસ્કર અને...

આજથી મહામેળો શરૂ, અંબાજી જતા ગુંજ્યો જય અંબેનો નાદ, આ રસ્તાઓ બંધ કરાયા

અંબાજી (Ambaji) માં માતાના દ્વાર પર ભાદરવા મહિનાની પૂનમે માથુ ટેકવા સો, હજાર નહીં પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. ભાદરવી પૂનમના મેળાનું...

અમદાવાદમાં રોડ પર દોડતી રિક્ષા પહેલાં ઉછળી અને પલટી ખાઈ ગઈ. વિચિત્ર અકસ્માત સીસીટીવી કેમેરામાં કેદ 

શહેરમાં અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. આ વચ્ચે શહેરના ચંડોળા વિસ્તારમાં રીક્ષાનો વિચિત્ર અકસ્માત સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. જેમાં રોડ...

નવસારી : પરિવારે બાથરૂમનો દરવાજો નહીં ખૂલતાં દરવાજો તોડ્યો અને અંદર જોયું તો…

નવસારીમાં એક ૧૯ વર્ષની યુવતીએ પોતાના ઘરે ફાંસો ખાઈ લીધાની ઘટના બની છે. આ યુવતીએ ૧૯ વર્ષની નાની ઉંમરે પોતાનો જીવ ટુંકાવ્યાની ઘટનાને...

ફરી ચાર દિવસ વરસાદની આગાહી : સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત સુધી આટલા જિલ્લામાં એલર્ટ

Gujarat Rain Alert : રાજ્યમાં વરસાદને લઈ આગાહી કરતા હવામાન વિભાગે કહ્યું કે આગામી ૪ દિવસ ગુજરાતના ૧૭થી વધુ તાલુકામાં ખાબકી શકે છે...