પંજાબના ૧૪ હજાર ખેડૂતો, ૧૨૦૦ ટ્રેક્ટર-ટ્રોલી… શંભુ બોર્ડર પર બની રણભૂમિ

શંભુ બોર્ડર પર હવે ખેડૂત આંદોલનની સ્થિતિ વધુ ઉગ્ર બની રહી છે. સવારે પંજાબ-હરિયાણાની શંભુ બોર્ડર પર દિલ્હી ચલો માર્ચ […]

બિહારમાં ટ્રક અને ટેમ્પોની ભયાનક ટક્કર, ૮ લોકોના મોત, ૭ ઘાયલ

બિહારના લખીસરાયમાંથી મોટી ખબર સામે આવી રહી છે. જ્યાં મોટો માર્ગ અકસ્માત થયો છે. જેમાં આઠ લોકોના મોત થવાની ખબર સામે આવી […]

રાહુલ ગાંધીને અમિત શાહ વિરુદ્ધ કરેલી ટિપ્પણીના માનહાનિના કેસમાં મળ્યા જામીન

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં કોર્ટ તરફથી રાહત મળી છે. રાહુલ ગાંધીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર ટિપ્પણી કરતા […]

એક્ટર ઋતુરાજ સિંહનું ૫૯ વર્ષની વયે કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન

લોકપ્રિય ટેલિવિઝન અભિનેતા ઋતુરાજ સિંહ કે જેઓ તાજેતરમાં અનુપમામાં અનુજના બાયોલોજીકલ પિતા અને કેફેના માલિકની ભૂમિકા ભજવતા જોવા મળ્યા હતા […]

આજે PM મોદીએ ઉત્તર પ્રદેશમાં શ્રી કલ્કિ ધામ મંદિરનો શિલાન્યાસ કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં શ્રી કલ્કિ ધામ મંદિરનો શિલાન્યાસ કર્યો છે. આ મંદિરનું નિર્માણ શ્રી કલ્કિ ધામ નિર્માણ ટ્રસ્ટ દ્વારા […]

આજે PM મોદીએ ઉત્તર પ્રદેશમાં શ્રી કલ્કિ ધામ મંદિરનો શિલાન્યાસ કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં શ્રી કલ્કિ ધામ મંદિરનો શિલાન્યાસ કર્યો છે. આ મંદિરનું નિર્માણ શ્રી કલ્કિ ધામ નિર્માણ ટ્રસ્ટ દ્વારા […]

ISRO ‘નોટી બોય’ દ્વારા આજે INSAT-3DSનું લોન્ચિંગ કરશે, જાણો આ મિશન ખાસ કેમ?

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) આજે તેના હવામાન ઉપગ્રહ INSAT-૩DS ને લોન્ચ કરશે. આ લોન્ચિંગ જીએસએલવી એફ૧૪ને રોકેટ દ્વારા કરાશે. […]

સુરતમાં બાંધકામ સાઇટના ૧૪માં માળેથી નીચે પટકાતા બે શ્રમિકોનાં મોત

સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં નિર્માણાધીન બાંધકામ સાઇટના ૧૪માં માળેથી નીચે પટકાયેલા બે શ્રમિકોના કરુણ મોત નિપજતાં પોલીસે વધુ તપાસ હાથ […]

સૌરાષ્ટ્રનાં જગપ્રસિદ્ધ ‘બાપા સીતારામ’ બગદાણા ધામનાં પ્રહરી મનજીબાપાનો અનંતનાં માર્ગે પ્રયાણ

બજરંગદાસ બાપુએ ફરકાવેલા ધર્મનાં વાવટાનાં દંડને વધુ મજબૂત બનાવવા સાથે સદાવ્રતની પરંપરાને મનજીબાપા વધુ ઊંચાઈએ લઈ ગયા હતા યુવાવયથી બજરંગદાસ […]