રાહુલ, સોનિયા સામેની તપાસથી હોબાળો શા માટે? નરેન્દ્ર મોદીએ પણ તપાસનો સામનો કર્યો હતો

ગુજરાતના કોમી રમખાણો સંદર્ભે નરેન્દ્ર મોદીને ૬૦થી વધુ તપાસપંચો, સરકારી, બિનસરકારી તથા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને સુપ્રીમકોર્ટ દ્વારા નિયુક્ત તપાસ એજન્સીએ […]

ખોડલધામના વડા અને પાટીદાર આગેવાન નરેશ પટેલ શેઠ મટીને નોકર બનવા નીકળ્યા હતા, સારૂ થયું સમયસર નિર્ણય પડતો મૂક્યો

કદાચ નરેશ પટેલને એ ખબર હશે જ કે દિલ્હી કરતાં ખોડલધામની ગાદી વધુ શક્તિશાળી છે   અપવાદરૂપ ઘટનાઓ સિવાય ક્યારેય […]

રાજકારણના ખેલાડી સી. આર. પાટીલ અને દર્શના જરદોશ ‘ભમરડા’ની રમત રમ્યા

રાજકારણ અને સમાજકારણના ખેલાડી ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ અને કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ આજે શેરીમાં ભમરડાથી રમ્યા હતા. લોકોને […]

મુકેશ સોજીત્રા આપઘાત કેસમાં પોલીસ સામે શંકાની સોંય છતાં તપાસમાં ઢીલ શા માટે?

રત્નકલાકાર મુકેશ સોજીત્રા આત્મહત્યા કેસમાં પોલીસ તપાસ ક્રમશઃ શંકાના દાયરામા ઘેરાઈ રહી છે. કારણ કે, મુકેશ સોજીત્રાના આપઘાત પાછળ ખાખીવર્દીની […]