અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ, સી.આર. પાટીલે લોકોને આખીરાત ઉજાગરો કરાવ્યો

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનાં બંગલે લગભગ સાડા પાંચ કલાક સુધી ચાલેલી લાંબી બેઠકને પગલે ભાજપની છાવણીમાં મોટા ધડાકા થવાની ઉત્કંઠા […]

સુરતમાં ગુનાખોરી નિયંત્રણમાં કેમ છે? કારણ લોકો અને પોલીસ એક પરિવાર જેવા છેઃ પો.કમિ. તોમર

સુરત પોલીસે કાયદાથી બહાર મળીને લોકો સાથે દોસ્તીનો હાથ ફેલાવ્યો અને ચમત્કારિક પરિણામો આવ્યાં બીમારને દવા આપવી, ગરીબ વિદ્યાર્થીઓને મદદ […]

ગુજરાતમાં ભાજપના જ અસંતુષ્ટોએ પોતાના પગમાં કુહાડો મારીને ‘આપ’ને આમંત્રણ આપ્યું હતું

પાટીદાર યુવાઓ અન્યાય સામે લડતા હતા, પરંતુ ભાજપનાં જ કેટલાંક અસંતુષ્ટોએ પોતાના રાજકીય સ્વાર્થ માટે યુવાનોને ગૂમરાહ કરીને પોતાની જ […]

કુદરતનો આવો તે કેવો ન્યાય ? મૃત્યુ સનાતન છે તો સમય પહેલાં શા માટે ?

What is the justice of nature? સંબંધમાં બનેવી પરંતુ ‘ગુજરાત ગાર્ડિયન’ માટે અપાર ચિંતા ધરાવતા રમણીકલાલના અકાળે નિધનની ઘટનાએ વધુ […]

સુરતમાં ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક વિધાનસભાની ચૂંટણી માટે નિર્ણાયક બનશે

ચૂંટણી આડે હવે ગણતરીના મહિના બાકી છે, સામે પક્ષે હરિફોની છાવણી ખાલી છે, ભાનિર્ધાર સાથે કુદી પડશે તો ગુજરાતના રાજકારણમાં […]

રાહુલ, સોનિયા સામેની તપાસથી હોબાળો શા માટે? નરેન્દ્ર મોદીએ પણ તપાસનો સામનો કર્યો હતો

ગુજરાતના કોમી રમખાણો સંદર્ભે નરેન્દ્ર મોદીને ૬૦થી વધુ તપાસપંચો, સરકારી, બિનસરકારી તથા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને સુપ્રીમકોર્ટ દ્વારા નિયુક્ત તપાસ એજન્સીએ […]

મુકેશ સોજીત્રા આપઘાત કેસમાં પોલીસ સામે શંકાની સોંય છતાં તપાસમાં ઢીલ શા માટે?

રત્નકલાકાર મુકેશ સોજીત્રા આત્મહત્યા કેસમાં પોલીસ તપાસ ક્રમશઃ શંકાના દાયરામા ઘેરાઈ રહી છે. કારણ કે, મુકેશ સોજીત્રાના આપઘાત પાછળ ખાખીવર્દીની […]