HomeTagsનગરચર્યા

Tag: નગરચર્યા

spot_imgspot_img

ભાજપ નેતાગીરી પાટીદાર આંદોલન પછી પણ જાગી હોત તો ગુજરાતમા ‘આપ’ નો ઉદય જ થયો નહોત

પાલિકા, પંચાયતોની ચૂંટણી અને સુરતમાં ‘આપ’ના ૨૭ કોર્પોરેટરો ચૂંટાઇ આવવાની ઘટના સુચક હતી અને છતાં કોઇ જ પગલા નહીં ભરવાથી ‘આપ’ છેક વિધાનસભા સુધી...

ભાજપે મુકેશ દલાલની પસંદગી કરીને સુરતીઓનું રાજકીય ગૌરવ જાળવી રાખ્યું

બી.કોમ., એમબીએ, એલએલબીની ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા મુકેશ દલાલ ભાજપનાં ઉદયકાળથી ભાજપને વફાદાર હોવા ઉપરાંત રાજકીય અને વહિવટી કુશળતાનો લાંબો અનુભવ ધરાવે છે ...

સ્વચ્છતામાં નંબર વન સુરત ગુનાખોરી નાથવામા અને ગુના ઉકેલવામાં પણ ૯૯ ટકા સિધ્ધિ સાથે દેશમાં પ્રથમ ક્રમે

સુરતના ૨૩મા પો.કમિ. તરીકે નિયુક્ત કરાયેલા અજયકુમાર તોમરે વિતેલા ત્રણ વર્ષમાં સુરતને ગુનાખોરીમાં નામશેષ કરી નાંખવા સાથે ગુના ઉકેલવામાં ૯૯ ટકા સિધ્ધિ હાંસલ કરીને...

સુરતનો ડાયમંડ ઉદ્યોગ આત્મનિર્ભરતાનું જીવંત ઉદાહરણ, સરકારની મદદ વગર વિશ્વના સીમાડા સર કર્યા

લાખો લોકોને રોજગારી અને સરકારને વિદેશી હૂંડિયામણ રળી આપતા ડાયમંડ ઉદ્યોગના વિકાસ માટે એકપણ સરકારે મદદ કરી નહોતી હીરા ઉદ્યોગના સાહસિકો સ્વમેળે ઊભા...

આર્થિક બેહાલી ક્યાં સુધી? ગરીબોના ચહેરા ઉપર હાસ્ય ક્યારે રેલાશે

ગરીબ, મહેનતકશ પરિવારો સરકાર શું કરે છે તેની ક્યારેય પરવા કરતા નથી, પરંતુ આર્થિક સંકટ ભલભલાને મરણિયા બનાવે છે દેશના લોકોને શાસન, સરકાર...

દક્ષ‌િ‍ણ ભારતીય ભરતનાટ્યમ‌્‍નું સુરતી પરિવારોને પણ ઘેલું લાગ્યું

સુરતના ચેતના પહાડે, નંદા પહાડે બાદ તેમની જ શિષ્યા કાશ્મીરા પટેલે દક્ષ‌િ‍ણ ભારતીય તર્જ, લય વચ્ચે ગુજરાતી ગીતોને પીરસવાનો કરેલો પ્રયોગ અદ્‍ભૂત પુરવાર...

એક જ પરિવારનાં સાત-સાત સભ્યોના સામૂહિક આપઘાત માટે જવાબદાર કોણ? આર્થિક બેહાલી હજુ કેટલાના ભોગ લેશે

• કયો બાપ પોતાનાં માસૂમ સંતાનો, પત્ની અને વૃદ્ધ મા-બાપની હત્યા કરવા મજબૂર બને? સોલંકી પરિવારની ઘટના સરકાર સમજે તો ઇશારારૂપ • સાત-સાત સભ્યોના સામૂહિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img