Sunday, Jun 14, 2026

નવસારીના આ પરિવાર માટે આફતરૂપ બન્યો વરસાદ, મકાન થયું ધરાશાયી, ૭ લોકોનો આબાદ બચાવ

1 Min Read
  • સતત વરસાદ ના પગલે નવસારી જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. વરસાદ આવતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે તો ક્યાંક તેનાથી નુકસાન પણ થઈ રહ્યું છે.

કાચા મકાનમાં વસવાટ કરતા ગરીબો માટે આ વરસાદ આફતરૂપ બન્યો છે. ત્યારે નવસારી જિલ્લાના ગણદેવી શહેરમાં આવેલા જલારામ મંદિરની સામે તલાવિયા પરિવાર માટે વરસાદે મુશેકલી ઉભી કરી છે.

નવસારીના આ પરિવાર માટે આફતરૂપ બન્યો વરસાદ, મકાન થયું ધરાશાયી, 7 લોકોનો આબાદ બચાવ

તલાવિયા પરિવારનું કાચું મકાન ધરાશાયી થતાં ઘરવખરી અને સમાનને નુકસાન સાથે ૭ લોકોનો આબાદ બચાવ થયો છે.

Share This Article