HomeSportsનવ વર્ષ પછી ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ પણ રોહિત ખુશ નથી; કહ્યું -...

નવ વર્ષ પછી ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ પણ રોહિત ખુશ નથી; કહ્યું – ટીમ ક્યાં નબળી છે ?

Date:

Related stories

મોદીની પુતિનને અનોખી ભેટ કેમ ચર્ચામાં? ‘તિરુક્કુરલ’ વિશે જાણો આ મહત્વની વાતો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...

પુતિનના ભારત પ્રવાસ વચ્ચે Su-57 પર ચર્ચા તેજ, 5મી પેઢીના ફાઇટર જેટ અંગે મોટું અપડેટ

ભારત અને રશિયા વચ્ચેની જૂની અને વ્યૂહાત્મક રક્ષા ભાગીદારીમાં...

સુરતમાં આજથી સતત 3 દિવસ બેંકો કેમ બંધ?

સુરતમાં આજે બેંકનું કામકાજ લઈને પહોંચેલા ગ્રાહકોને શાખાના દરવાજે...

તાપી બચાવવા સુરતીઓએ શોધ્યો અનોખો ઉપાય, ભાદરવી અમાસે બ્રિજ પર થયો આ પ્રયાસ

સુરતની જીવાદોરી સમાન તાપી નદીમાં શ્રદ્ધાના નામે પ્રદૂષણ ન...

કોંગોની શાળામાં 29 બાળકો ભડથું થઈ ગયા

ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કોંગોના બુકાવુ શહેરમાં ગુરુવારે બનેલી એક...
spot_img

Even after beating Australia after

  • ભારતે ઓસ્ટ્રેલિયાને હૈદરાબાદમાં રમાયેલી ત્રીજી ટી-20માં હરાવ્યું છે. આ સાથે જ ત્રણ મેચની સિરીઝને જીતી લીધી છે.

સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) અને વિરાટ કોહલીએ (Virat Kohli) અર્ધશતક બનાવી ભારતે હૈદરાબાદમાં (Hyderabad) ત્રીજી અને છેલ્લી ટી20 મેચમાં ઓસ્ટ્રેલિયાને (Australia) છ વિકેટથી હરાવ્યું હતું. આ જીત પછી ભારતે 3rd ટી20 સિરીઝને 2-1થી પોતાના નામે કરી લીધી છે. ભારતે નવ વર્ષ પછી હોમ ગ્રાઉન્ડ ઓસ્ટ્રેલિયાને ટી20 સિરીઝમાં હરાવ્યું છે. 2019માં રમાયેલી સિરીઝમાં ભારત બંને ટી20 હારી ગયું હતું. ત્યાં 2017-18માં સિરીઝ 1-1થી ટાઈ થઈ હતી.

આ સિરીઝમાં ભારતને મોહાલીમાં થયેલા પ્રથમ મુકાબલામાં હાર મળી હતી. ત્યારબાદ ભારતે નાગપુર અને હૈદરાબાદમાં જીત મેળવીને સિરીઝ પોતાના નામે કરી લીધી હતી. પરંતુ ભારતીય કપ્તાન રોહિત શર્મા સિરીઝને લઈને ખુશ જોવા નથી મળ્યા. આજે પણ અવી ઘણી બાબતો છે જ્યાં ટીમને સુધારાની જરૂર છે. મેચ પછી રોહીતે આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.

ઘણાં ખેલાડીઓએ જીત મેળવામાં યોગદાન આપ્યું :

રોહિત શર્માએ મેચ પછીની રજૂઆતમાં કહ્યું કે, ‘આ અમારા માટે મોટી તક હતી. અમે સારૂં રમવા માંગતા હતા અને એમાં અમે સફળ પણ રહ્યા છીએ. અમારા માટે સારી બાબત એ છે કે, ઘણા બોલરો અને બેટર્સે જીત મેળવામાં યોગદાન આપ્યું છે. અમે બધા ડ્રેસિંગ રૂમમાં બેસીને જોતા ત્યારે એક ટીમ તરીકે ખૂબ જ સારૂં લાગતું હતું. ઘણીવાર સારા પ્રદર્શન કરવામાં ખરાબ થઈ જાય છે.

આ ટી20 ક્રિકેટ છે અને આમાં ભૂલ ઓછી થવી જોઈએ. મને લાગ્યું કે અમે તકનો ફાયદો ઉઠાવ્યો છે, અમે જોખમ લેવાથી પીછેહઠ કરી નથી. ઘણીવાર આ બાબત આપણા હાથમાં નથી પણ હોતી. પણ હા અમે આ મેચ સાથે આ શીખ લઈને જઈશું.’

બુમરાહે પહેલી વાર 50 રન આપ્યા :

બુમરાહે હૈદરાબાદ ટી-20માં ચાર ઓવરમાં 50 રન આપ્યા છે. પોતાના ટી-20 કરિયરમાં પહેલીવાર બુમરાહે 50 રન આપ્યા છે. તેમણે કોઈ વિકેટ પણ નથી લીધી. આ પહેલાં 2016માં બુમરાહે લોડરહીલમાં વેસ્ટઈન્ડીઝની સામે 47 રન આપ્યા હતા. બીજી તરફ હર્ષલ પટેલ તો પોતાની 4 ઓવર કરી જ નથી શક્યા.

તેમણે બે ઓવરમાં 18 રન આપ્યા. ભુવનેશ્વર કુમારે એકવાર ફરી 18મી ઓવર નાખી અને ફરી મોંઘા સાબિત થયા. તેમણે આ ઓવરમાં 21 રન આપ્યાં. ઓસ્ટ્રેલિયાએ છેલ્લી પાંય ઓવરમાં 63 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો :-

 

Subscribe

Latest stories

spot_img