HomeNational

National

પતંજલિની ભ્રામક જાહેરાત મુદ્દે બાબા રામદેવે સુપ્રીમ કોર્ટમાં માંગી માફી

 આયુર્વેદિક કંપની પતંજલિ આયુર્વેદની ભ્રામક જાહેરાત કેસમાં બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ મંગળવારે સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા. જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અહસાનુદ્દીન...

સુપ્રીમ કોર્ટે ધાર ભોજશાળામાં ખોદકામ કરવા પર પ્રતિબંધ, ASI સર્વે ચાલુ રહેશે

સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશના ધારમાં ભોજશાળા અને કમલ મૌલા મસ્જિદમાં ASIના સર્વે પર સ્ટે આપવાનો ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે વિવાદિત સ્થળ 'ભોજશાળા અને...

અરુણાચલ પ્રદેશને લઈને ચીને ફરીવાર અવળચંડાઈ, બદલ્યા ૩૦ શહેરોના નામ

અરુણાચલ પ્રદેશને લઈને ચીને ફરીવાર અવળચંડાઈ કરી છે. ચીને અરુણાચલ પ્રદેશના ૩૦ સ્થળોને પોતાનું હોવાનો દાવો કરીને તેના ચીની નામો રાખ્યા છે. ચીન પહેલેથી...

ટેક્સ વસૂલાત મુદ્દે કોંગ્રેસને ‘સુપ્રીમ’ રાહત, લોકસભા ચૂંટણી સુધી કોઈ કાર્યવાહી નહીં થાય

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, વાત જાણે એમ છે કે, તાજેતરમાં જ આવકવેરા...

પશ્ચિમ બંગાળમાં ચક્રવાતે મચાવી ભારે તબાહી, ૫ લોકોનાં મોત, ૧૦૦ ઘાયલ

પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં અચાનક આવેલા વાવાઝોડાએ ભારે વિનાશ સર્જ્યો હતો. તોફાનના કારણે ચાર લોકોના મોત થયા છે, જ્યારે ૧૦૦ લોકો ઘાયલ...

કેજરીવાલને ૧૫ એપ્રિલ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા

દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આજે ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આજે ઈડી તેમની કસ્ટડી...

મુખ્તાર માતાપિતાની કબરની બાજુમાં દફન, મોટી સંખ્યામાં લોકોની ભીડ

મુખ્તાર અંસારીની અંતિમયાત્રા સાથે મોટી સંખ્યામાં સમર્થકો કબ્રસ્તાન પહોંચ્યા હતા. નમાઝ-એ-જનાઝા બાદ પાર્થિવ દેહને દફનાવવામાં આવ્યો હતો. મુખ્તાર અંસારીના મૃતદેહને તેના માતા-પિતાની કબરની બાજુમાં...

Must read

spot_img