પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં અચાનક આવેલા વાવાઝોડાએ ભારે વિનાશ સર્જ્યો હતો. તોફાનના કારણે ચાર લોકોના મોત થયા છે, જ્યારે ૧૦૦ લોકો ઘાયલ...
દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આજે ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આજે ઈડી તેમની કસ્ટડી...
મુખ્તાર અંસારીની અંતિમયાત્રા સાથે મોટી સંખ્યામાં સમર્થકો કબ્રસ્તાન પહોંચ્યા હતા. નમાઝ-એ-જનાઝા બાદ પાર્થિવ દેહને દફનાવવામાં આવ્યો હતો. મુખ્તાર અંસારીના મૃતદેહને તેના માતા-પિતાની કબરની બાજુમાં...