ચૂંટણી પહેલા છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં સુરક્ષા જવાનો સાથેના અલગ-અલગ એન્કાઉન્ટરમાં એક મહિલા સહિત કુલ ૧૩ નક્સલીઓનો મોત થયાં હતાં. છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં મંગળવારે સુરક્ષા...
પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહ રાજ્યસભામાં ૩૩ વર્ષની લાંબી ઇનિંગ્સ રમ્યા બાદ નિવૃત્ત થયા છે. તેમની સાથે રાજ્યસભાના ૫૪ સાંસદોનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે....
આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે સંજય સિંહની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે એન્ફોર્સમેન્ટ...