Sunday, September 24, 2023
Home ENTERTAINMENT 'મારી જેટલી ઉંમર છે મને લગ્નની ચિંતા નથી, થવાના હશે ત્યારે થશે',...

‘મારી જેટલી ઉંમર છે મને લગ્નની ચિંતા નથી, થવાના હશે ત્યારે થશે’, અનન્યા….

  • અનન્યા અને આદિત્યના રિલેશનશિપમાં હોવાની અફવાઓ છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહી છે. આના પર આદિત્યએ કહ્યું હતું કે મને લાગે છે કે લગ્નના વિષય પર ચર્ચા થવા દો તે સારું છે.

એવા અહેવાલો છે કે બોલિવૂડ એક્ટર આદિત્ય રોય કપૂર આ દિવસોમાં અનન્યા પાંડેને ડેટ કરી રહ્યો છે. બંને ઘણી વખત સાથે વેકેશન એન્જોય કરતા જોવા મળ્યા છે.  હાલમાં જ બંને ગોવાથી પરત ફર્યા છે. આ પહેલા બંને વિદેશ ગયા હતા. જ્યાંથી તેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

હાલમાં જ આદિત્યએ આપેલા ઈન્ટરવ્યુમાં લગ્ન વિશે વાત કરી હતી. અભિનેતાને પૂછવામાં આવ્યું કે તે ક્યારે લગ્ન કરશે? તેનું નામ અનન્યા સાથે પણ જોડવામાં આવી રહ્યું છે. આના પર આદિત્યએ કહ્યું હતું કે મને લાગે છે કે લગ્નના વિષય પર ચર્ચા થવા દો તે સારું છે. જ્યાં સુધી આ અંગે ચર્ચા થશે ત્યાં સુધી મને સારું લાગશે.

મારી જેટલી ઉંમર છે મને લગ્નની ચિંતા નથી :

આદિત્યએ કહ્યું કે “અને એ પણ સારી વાત છે કે લોકો લગ્નના વિષય પર વાત કરી રહ્યા છે, તે પણ મારા. મને લાગે છે કે વસ્તુઓને નેચરલી આગળ વધવા દો, તે સારું રહેશે. હું રાત્રે આરામથી સૂઈ જાઉં છું. મારી જેટલી ઉંમર છે મને લગ્નની ચિંતા નથી, કે હું તેના વિશે વિચારતો નથી. જ્યારે લગ્ન થવાના હશે ત્યારે થશે.”

અનન્યા અને આદિત્યના રિલેશનશિપની શરૂઆત કેવી રીતે ?

જણાવી દઈએ કે અનન્યા અને આદિત્યના રિલેશનશિપમાં હોવાની અફવાઓ છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહી છે. અનન્યાએ કરણ જોહરના ચેટ શોમાં કહ્યું હતું કે તે આદિત્યને ડેટ કરવા માંગે છે. જ્યારે તેમની ડેટિંગના સમાચાર આવ્યા. ત્યારે એવું લાગ્યું કે કદાચ અનન્યાએ જે કહ્યું હતું તે સાચું પડયું. બંનેને સાથે જોવા માટે ચાહકો ઉત્સાહિત છે.

જ્યારે અનન્યાને આદિત્ય સાથેની ડેટિંગની અફવાઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે ચૂપ રહેવું વધુ સારું માન્યું. પણ અનન્યા પાંડેએ ચાહકોની ઉત્સુકતા વિશે કંઈક કહ્યું, જે ખૂબ જ રમુજી હતું. અભિનેત્રીએ કહ્યું, ‘ઉત્સુક હોવું સારી વાત છે લોકોએ અનુમાન લગાવતા રહેવું જોઈએ કે હું કોને ડેટ કરી રહી છું.’ જો કે અભિનેત્રીને આ સમયે તેના ડેટિંગ જીવન કરતાં તેના પ્રોફેશનલ જીવન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું યોગ્ય લાગે છે.

આ પણ વાંચો :-

RELATED ARTICLES

iPhone 15નું ધાંસુ વેચાણ, પહેલા જ દિવસે સેલ્સમાં બનાવ્યો આ મોટો રેકોર્ડ, વાંચો….

આઈફોન ૧૫ સીરીઝના સેલિંગમાં આ વખતે કંપનીએ વેચાણના પહેલા જ દિવસે મેડ-ઈન-ઈન્ડિયા આઈફોનને વેચાણમાં મુક્યો અને ધાંસૂ ૧૦૦ટકા સેલિંગ જોવા મળ્યુ છે. ટેક દિગ્ગજ...

પટૌડી પેલેસમાં મનાવ્યો કરીના કપૂર ખાને જન્મદિવસ, કરિશ્મા કપૂરે શેર કર્યા પાર્ટીના ફોટો

બોલીવુડ ફિલ્મ સ્ટાર કરીના કપૂર ખાન ગઈ કાલે તેનો ૪૩મો જન્મદિવસ ઉજવી રહી છે. આ દિવસની ઉજવણી કરવા કરીના પોતાના પરિવાર સાથે પટૌડી...

નાગપુરમાં ધોધમાર વરસાદના લીધે જળબંબાકારની સ્થિતિ, સ્કૂલોમાં રજા જાહેર કરાઈ

મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં ફરી ભારે વરસાદ શરૂ થયો છે. નાગપુરમાં રાતભર પડેલા મુશળધાર વરસાદને કારણે જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હવામાન વિભાગે નાગપુરમાં...

Latest Post

iPhone 15નું ધાંસુ વેચાણ, પહેલા જ દિવસે સેલ્સમાં બનાવ્યો આ મોટો રેકોર્ડ, વાંચો….

આઈફોન ૧૫ સીરીઝના સેલિંગમાં આ વખતે કંપનીએ વેચાણના પહેલા જ દિવસે મેડ-ઈન-ઈન્ડિયા આઈફોનને વેચાણમાં મુક્યો અને ધાંસૂ ૧૦૦ટકા સેલિંગ જોવા મળ્યુ છે. ટેક દિગ્ગજ...

પટૌડી પેલેસમાં મનાવ્યો કરીના કપૂર ખાને જન્મદિવસ, કરિશ્મા કપૂરે શેર કર્યા પાર્ટીના ફોટો

બોલીવુડ ફિલ્મ સ્ટાર કરીના કપૂર ખાન ગઈ કાલે તેનો ૪૩મો જન્મદિવસ ઉજવી રહી છે. આ દિવસની ઉજવણી કરવા કરીના પોતાના પરિવાર સાથે પટૌડી...

નાગપુરમાં ધોધમાર વરસાદના લીધે જળબંબાકારની સ્થિતિ, સ્કૂલોમાં રજા જાહેર કરાઈ

મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં ફરી ભારે વરસાદ શરૂ થયો છે. નાગપુરમાં રાતભર પડેલા મુશળધાર વરસાદને કારણે જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હવામાન વિભાગે નાગપુરમાં...

ભારતીય રેલ્વે : ટ્રેનમાંથી તકિયા-ચાદર ચોરશો તો ફસાઈ જશો, જાણો શું છે તેની સજા

તમામ ભારતીય ટ્રેનોના એસી કોચમાં બેડશીટ, ધાબળો અને તકિયાની સુવિધા આપવામાં આવે છે. ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન હોય છે કે શું તેઓ...

Cold Drinks શરીરમાં શોષી લે છે આ પોષકતત્વો, શરીર પડે છે નબળું, જાણો તેના આડઅસરો વિશે

કોલ્ડ ડ્રિંક્સમાં રહેલા એસિડ દાંત અને હાડકાને પણ નુકસાન કરે છે. આ એસિડ શરીરમાં કેલ્શિયમ ઘટાડે છે. જેના કારણે આપણા હાડકા નબળા પડી...

ક્રિકેટ સ્ટેડિયમમાં જોવા મળશે મહાદેવની ઝલક, પીએમ મોદી આ રાજ્યમાં કરશે શિલાન્યાસ 

પીએમ ગંજારીમાં ૪૫૧ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કરશે. આ કાર્યક્રમમાં સચિન તેંડુલકર, રવિ શાસ્ત્રી અને સુનીલ ગાવસ્કર અને...

આજથી મહામેળો શરૂ, અંબાજી જતા ગુંજ્યો જય અંબેનો નાદ, આ રસ્તાઓ બંધ કરાયા

અંબાજી (Ambaji) માં માતાના દ્વાર પર ભાદરવા મહિનાની પૂનમે માથુ ટેકવા સો, હજાર નહીં પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. ભાદરવી પૂનમના મેળાનું...

અમદાવાદમાં રોડ પર દોડતી રિક્ષા પહેલાં ઉછળી અને પલટી ખાઈ ગઈ. વિચિત્ર અકસ્માત સીસીટીવી કેમેરામાં કેદ 

શહેરમાં અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. આ વચ્ચે શહેરના ચંડોળા વિસ્તારમાં રીક્ષાનો વિચિત્ર અકસ્માત સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. જેમાં રોડ...

નવસારી : પરિવારે બાથરૂમનો દરવાજો નહીં ખૂલતાં દરવાજો તોડ્યો અને અંદર જોયું તો…

નવસારીમાં એક ૧૯ વર્ષની યુવતીએ પોતાના ઘરે ફાંસો ખાઈ લીધાની ઘટના બની છે. આ યુવતીએ ૧૯ વર્ષની નાની ઉંમરે પોતાનો જીવ ટુંકાવ્યાની ઘટનાને...

ફરી ચાર દિવસ વરસાદની આગાહી : સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત સુધી આટલા જિલ્લામાં એલર્ટ

Gujarat Rain Alert : રાજ્યમાં વરસાદને લઈ આગાહી કરતા હવામાન વિભાગે કહ્યું કે આગામી ૪ દિવસ ગુજરાતના ૧૭થી વધુ તાલુકામાં ખાબકી શકે છે...