કર્ણાટકના દાવણગેરેના નયામતીમાં આવેલી SBI શાખાને ચોરોએ નિશાન બનાવી હતી. મળતી માહિતી મુજબ, ચોરો લોકરમાંથી લગભગ 13 કરોડ રૂપિયાના સોનાના દાગીના લઈ ગયા હતા....
કર્ણાટકની રાજધાની બેંગ્લોરમાં મહાલક્ષ્મી નામની 29 વર્ષની મહિલાની હત્યા કરવામાં આવી હતી. મહિલાનો મૃતદેહ 21 સપ્ટેમ્બરે રેફ્રિજરેટરમાંથી મળી આવ્યો હતો. આરોપીઓએ લાશના 30 ટુકડા...