આવકવેરા વિભાગની ટીમે કાનપુર સ્થિત બંસીધર ટોબેકો કંપનીના અનેક સ્થળો પર દરોડા પાડ્યા છે. આવકવેરા વિભાગનું જૂથ ઉત્તર પ્રદેશ સહિત કુલ ૫ રાજ્યોમાં કાર્યરત...
દિલ્હીના અલીપુર વિસ્તારમાં ભીષણ આગ લાગી હતી. ગુરુવારે અહીં એક પેઇન્ટ ફેક્ટરીમાં લાગેલી આગમાં દાઝી જવાથી ૧૧ લોકોના મૃત્યુ થયા હતા. શરૂઆતમાં ફાયર બ્રિગેડની...
ખેડૂતોએ ફરી એકવાર સરકાર સામે આંદોલન કરવોનો નિર્ણય લીધો છે. ખેડૂતોએ ૧૩ ફેબ્રુઆરીએ ખેડૂતોએ દિલ્હીમાં વિરોધ પ્રદર્શનનું એલાન કર્યું છે. ૨૦ હજારથી વધુ ખેડૂતો દિલ્હી જવા...
હરિદ્વારમાં અંધશ્રદ્ધાને કારણે ૫ વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. દિલ્હીમાં રહેતા પરિવારના ૫ વર્ષાનાં બાળકને પરિવારજનોએ જ ગંગાનદીના પાણીમાં ડુબાડ્યો હતો, જેને કારણે તેનું...
ચીનમાં સોમવારે મોડી રાત્રે કિર્ગિસ્તાન અને શિનજિયાંગ વચ્ચેના સરહદી વિસ્તારમાં ૭.૦૨ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૭.૦૨ માપવામાં આવી હતી....