અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે કહ્યું છે કે દિલ્હીના મુખ્યમંત્રી કોર્ટને જણાવશે કે દારૂના કથિત કૌભાંડના પૈસા ક્યાં ગયા. પુરાવા પણ રજૂ કરશે. સુનીતાએ...
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને લઈને ચાલી રહેલા હોબાળા વચ્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ દિલ્હીના આમ આદમી પાર્ટીના ધારાસભ્યપહોંચી હોવાની ચર્ચા શરૂ થઈ છે. EDની...
દિલ્હીના શાસ્ત્રી નગર વિસ્તારમાં ચાર માળની બિલ્ડીંગમાં ભીષણ આગ લાગવાની માહિતી મળી હતી. આ મામલે ફાયરબ્રિગેડને જાણકારી આપવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે ચાર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે ભારત મંડપમ ખાતે મૈથલી ઠાકુર, જયા કિશોરી સહિત અનેક યુવા હસ્તીઓને રાષ્ટ્રીય રચનાકાર પુરસ્કારથી સન્માનિત કર્યા હતા....