ગુજરાત સહિત દેશભરમાં ભાજપ સ્થાપના દિવસના અવસરે અનોખી રીતે ઉજવણી

આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે. ગુજરાત સહિત દેશભરમાં ભાજપ પક્ષના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ […]

ગુજરાત સરકારએ ST વિભાગના ફિક્સ પગારના કર્મચારીઓને દિવાળી ભેટ, જુઓ કેટલો વધારે મળશે

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલએ કર્મચારીઓ પ્રત્યે હરહંમેશથી હકારાત્મક અભિગમ દાખવ્યો હોવાનું જણાવી વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ કે, તાજેતરમાં […]

અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ, સી.આર. પાટીલે લોકોને આખીરાત ઉજાગરો કરાવ્યો

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનાં બંગલે લગભગ સાડા પાંચ કલાક સુધી ચાલેલી લાંબી બેઠકને પગલે ભાજપની છાવણીમાં મોટા ધડાકા થવાની ઉત્કંઠા […]

નવરાત્રી અને વર્લ્ડ કપ મેચની સુરક્ષા મામલે દાદાની આજે કેબિનેટ બેઠક

ગાંધીનગરમાં સવારે 10.30 કલાકે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાવા જઈ રહી છે. આજની આ બેઠકમાં રાજ્યના મહત્વના અને પ્રાથમિક […]

Gandhinagar : આધાર કાર્ડને લઈને રાજ્ય સરકારે શું લીધો મહત્વનો નિર્ણય, લોકોને શું થશે ફાયદો ?

ભૂપેન્દ્ર પટેલની સરકારે આધાર કાર્ડને લઈને મહત્વનો નિર્ણય લીધો હતો. મળતી જાણકારી અનુસાર, આધાર કાર્ડ હવે દસ્તાવેજનો ભાગ બનશે નહી. […]

ભૂપેન્દ્ર પટેલની સરકારના બે વર્ષ પૂર્ણ પરંતુ દાદાએ હવે ખરેખર ‘દાદા’ બનવું પડશે

ગુજરાતના લોકોએ ભૂતકાળમાં વાઘ જેવા નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી તરીકે કામ કરતા જોયા છે એટલે સ્વભાવિક ‘દાદા’ પાસે પણ એવીજ અપેક્ષા […]

ભરુચ-નર્મદામાં ભાજપની જુથબંધી કમલમ સુધી પહોંચી, સાંસદ કેમ બેઠક છોડીને જતાં રહ્યાં ?

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં જૂથવાદના એક બાદ એક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. એક દિવસ પહેલા જ ઊંઝા નગરપાલિકામાં […]

ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં પાટીદાર અગ્રણી નરેશ પટેલને મળવા પહોંચ્યા સાથે લીધું ભોજન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે પહેલા ઓચિંતા સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને નિરીક્ષણ કર્યું […]

સાળંગપુર મંદિરમાં તોડફોડ કરનારાઓના જામીન મંજૂર, ધાર્મિક વિવાદમાં હવે સરકારની એન્ટ્રી

સાળંગપુર વિવાદ અંગે મોટા સમાચાર. સ્વામિનારાયણ સંપ્રદાયના અગ્રણીઓ સાથે બેઠક મળશે. ગાંધીનગરમાં સરકાર અને અગ્રણીઓ સાથે બેઠક મળશે. બોટાદના સાળંગપુર […]

ભાજપે સ્થિર શાસન કરવું હોય તો પહેલા પોતીકા અસંતુષ્ટોને નાથવા જરૂરી

અન્યથા પત્રિકા અને વીડિયોકાંડ જેવા કાંડની હારમાળા સર્જાતી રહેશે, બે-ચારને તગેડી મુકવાથી કામ નહીં ચાલે, જડમૂળથી નાશ કરવો જરૂરી. આનંદી […]