HomeSurat Cityસુરતમાં રોગચાળો વકર્યો, તાવના કારણે ૫ વર્ષની બાળકીનું મૃત્યુ

સુરતમાં રોગચાળો વકર્યો, તાવના કારણે ૫ વર્ષની બાળકીનું મૃત્યુ

Date:

Related stories

સુરતના શ્યામ સંગીની માર્કેટ આગકાંડમાં 1000થી વધુ CCTV તપાસ્યા બાદ મોટો ખુલાસો!

સુરતના સારોલીની શ્યામ સંગીની માર્કેટમાં લાગેલી આગના કેસમાં તપાસ...

ક્રિકેટ ફેન્સ માટે મોટું સરપ્રાઇઝ! રોહિત શર્મા હવે ટીવી પર જોવા મળશે આ નવા રોલમાં

ક્રિકેટના મેદાન પર પોતાની આક્રમક બેટિંગથી ભલભલા બોલરોના છક્કા...

તમારા સવાલ જવાબ આપવાના બદલે આ AI સિસ્ટમએ કરી ત્રણ કંપની હેક!

શું તમે ક્યારેય વિચાર્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)...

ઓલપાડના અમીષ પટેલનું મોત અકસ્માત કે ષડયંત્ર? ઓડિયો ક્લિપથી ખૂલ્યું રહસ્ય

શું સુરતના ઓલપાડમાં સર્જાયેલો એક ભયાનક 'અકસ્માત' હકીકતમાં એક...
spot_img

ગુજરાતના સુરત શહેરમાં રોગચાળો વકર્યો છે. તાવ આવ્યા બાદ ૫ વર્ષની બાળકીનું મોત છે. જેમાં લિંબાયતમાં ૫ વર્ષીય બાળકીનું નિધન થયુ છે. તેમાં સારવાર દરમિયાન બાળકીનું મોત થયુ છે. સુરત શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે. રાજયમાં તમામ જગ્યાઓએ શરદી-ખાંસી અને તાવના કિસ્સા વધી રહ્યા છે.

સુરતમાં ૫ વર્ષની બાળકીનું મોત થયું છે. બાળકી છેલ્લા ૫ દિવસથી તાવનો શિકાર બની હતી. સુરતના લિંબાયત વિસ્તારમાં આ ઘટના બની છે. અહીં છેલ્લા ૫ દિવસથી બાળકીને તાવ આવી રહ્યો હતો અને ત્યારબાદ તેની સારવાર પણ ચાલી રહી હતી. સારવાર સમયે તાવમાં સપડાયેલી ૫ વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે.

બાળકીના પરિવારની વાત કરીએ તો તે સુરત સ્ટેશને હોટલમાં રસોઈયાનું કામ કરે છે. સંતોષદાસની પુત્રી તાન્યાનું મોત થયાનું સામે આવ્યું છે. પરિવારમાં શોકનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories