ગુજરાતમાં ૩૫ IPS અધિકારીઓની એકસાથે બદલી અને બઢતીના ઓર્ડર કરાયા છે. ગુજરાતના ૧૦ IPS અધિકારીઓની સીધી બઢતી કરાઈ છે. આ […]
સુરતમાં બાંધકામ સાઇટના ૧૪માં માળેથી નીચે પટકાતા બે શ્રમિકોનાં મોત
સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં નિર્માણાધીન બાંધકામ સાઇટના ૧૪માં માળેથી નીચે પટકાયેલા બે શ્રમિકોના કરુણ મોત નિપજતાં પોલીસે વધુ તપાસ હાથ […]
સ્વચ્છતામાં નંબર વન સુરત ગુનાખોરી નાથવામા અને ગુના ઉકેલવામાં પણ ૯૯ ટકા સિધ્ધિ સાથે દેશમાં પ્રથમ ક્રમે
સુરતના ૨૩મા પો.કમિ. તરીકે નિયુક્ત કરાયેલા અજયકુમાર તોમરે વિતેલા ત્રણ વર્ષમાં સુરતને ગુનાખોરીમાં નામશેષ કરી નાંખવા સાથે ગુના ઉકેલવામાં ૯૯ […]
કથાકાર ભાવિકા માહેશ્વરી ૫૦ લાખની ધનરાશી શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટને કરી અર્પણ
અયોધ્યાધામ ખાતે મંદિરના નિર્માણ માટે અનેક લોકોઍ યોગદાન આપ્યું છે. ત્યારે સુરતની ૧૧ વર્ષીય બાળા ભાવિકા માહેશ્વરી કથાવાચક અને મોટીવેટર […]
સુરતમાં પતંગની દોરીથી મોત, એક્ટિવા પર જતાં ગાળામાં ફસાતા ગળું 70% કપાયું
સુરતમાં ઉતરાણ નજીક પતંગની દોરીએ એક મહિલાનો જીવ લીધો છે. મોટા વરાછા વિસ્તારમાં એક્ટિવા પર જતી યુવતીના ગળામાં પતંગની દોરી […]
સુરતના પો.કમિ. અજયકુમાર તોમરે ફરી વખત ખાખીમાં કવિ હૃદયની અનુભૂતી કરાવી
મિટ્ટી મે મિલાદે કી જુદા હો નહીં શકતા… અબ ઈસ સે જ્યાદા મેં તેરા હો નહીં શકતા… સુરતની ટી એન્ડ […]
બ્રેઈન ડેડ થયેલા ૨૦ મહિનાના રિયાંશનું અંગદાન, પાંચ બાળકોને મળ્યું નવજીવન
સુરત શહેરમાંથી બ્રેઈન ડેડ લોકોના અંગદાનના કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે. આ શ્રેણીમાં વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં […]
ટ્રાફિક બ્રિગેડના ૬૩૦૦ જવાનોને રાતોરાત રઝળતા કરી દેવાનો નિર્ણય અમાનવીય
એક તરફ સરકારની કાયમી અને કોન્ટ્રાક્ટના કર્મચારીઓને કરોડોની લહાણી, બીજી તરફ ટીઆરબીના જવાનોના પેટ ઉપર લાત મારવાનું કૃત્ય શા માટે? […]
સુરતમાં રોગચાળો વકર્યો, તાવના કારણે ૫ વર્ષની બાળકીનું મૃત્યુ
ગુજરાતના સુરત શહેરમાં રોગચાળો વકર્યો છે. તાવ આવ્યા બાદ ૫ વર્ષની બાળકીનું મોત છે. જેમાં લિંબાયતમાં ૫ વર્ષીય બાળકીનું નિધન […]
ઓજસ્વી ફાઉન્ડેશન સહિત સુરતમાં ૭ સ્થળો પર EDના દરોડા
સુરત શહેરના અલગ અલગ ૭ સ્થળો પર EDના દરોડા પડ્યા છે. જેમાં ઓજસ્વી ફાઉન્ડેશન સાથે સંકળાયેલા સ્થળો પર દરોડા પડ્યા […]