News Editor

spot_img

સુરતમાં નર્સનો આપઘાત: હોસ્પિટલના રૂમમાં ગળેફાંસો ખાધો, પ્રેમપ્રકરણની આશંકા

સુરતના પરવટ પાટીયા વિસ્તારમાં આવેલી ખંડેલવાલ ઓર્થોપેડિક હોસ્પિટલમાં ફરજ બજાવતી 24 વર્ષીય નર્સે હોસ્પિટલ કેમ્પસમાં આવેલા પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના...

આસામમાં કરુણ ટ્રેન અકસ્માત: ટ્રેક પર કામ કરતા 4 મજૂરોને માલગાડીએ કચડ્યા, 2ના મોત

આસામના જોગીઘોપા સ્થિત નરનારાયણ સેતુ પર સોમવારે એક ભયાનક રેલવે અકસ્માત સર્જાયો હતો. ટ્રેક પર રેલવેના બાંધકામ અને મેન્ટેનન્સ કામમાં જોડાયેલા ચાર મજૂરોને તેજ...

ડાંગના વિદ્યાર્થીની અદભુત સિદ્ધિ: NASAની સુરક્ષા ખામી શોધી ‘હોલ ઓફ ફેમ’માં મેળવ્યું સ્થાન

ડાંગ જિલ્લાના વઘઈ ગામના અને હાલ વલ્લભ વિદ્યાનગર ખાતે અભ્યાસ કરતાં યુવા સાયબર સંશોધક હેત દિસેશ પટેલે યુએસની પ્રખ્યાત અવકાશી સંસ્થા NASAની સિસ્ટમમાં સુરક્ષા...

Pune: 65 વર્ષના નરાધમને ફાંસીએ ચડાવાશે! ફક્ત 60 દિવસમાં જ લેવાયો નિર્ણય

પૂણેના ભોર તાલુકામાં આવેલ નસરાપુરમાં સાડા ત્રણ વર્ષની બાળકી પર અત્યાચાર થયો હતો. એ કેસે આખા દેશમાં ચકચાર મચાવી હતી. આ કેસમાં દોષી ઠરેલા...

ચંપત રાય સહિત ત્રણને ત્રણ દિવસમાં અયોધ્યા છોડી દેવા ફૈઝાબાદ બારની ચેતવણી

અયોધ્યાના રામ મંદિર દાનચોરી કેસને લઈને ફૈઝાબાદ બાર એસોસિએશન હવે ખુલ્લેઆમ મેદાનમાં ઉતર્યું છે. એસોસિએશને રામ જન્મભૂમિ ટ્રસ્ટ સાથે સંકળાયેલા ચંપત રાય, અનિલ મિશ્રા...

ભૂકંપ બાદ વેનેઝુએલાની મદદે આવ્યું ભારત, શરૂ થયું ‘ઓપરેશન એમિસ્ટાડ’

વેનેઝુએલામાં આવેલા શક્તિશાળી ભૂકંપે ભારે વિનાશ સર્જાયો. મોટી ઇમારતો કાટમાળમાં ફેરવાઈ ગઈ છે, અને એક હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. ઘણા લોકો ગુમ...

ગામડાંના બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ વધુ અને એલર્જી ઓછી કેમ હોય છે?

આજના સમયમાં શહેરોમાં બાળકોમાં એલર્જી, અસ્થમા, એક્ઝિમા અને ફૂડ એલર્જીના કેસ ઝડપથી વધી રહ્યા છે. બીજી તરફ ગામડાંમાં ઉછરતા બાળકોમાં આ સમસ્યાઓ પ્રમાણમાં ઓછી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img