News Editor

spot_img

અમદાવાદમાં નવી અત્યાધુનિક RTO કચેરીનું લોકાર્પણ

રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અમદાવાદમાં નવી અત્યાધુનિક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી (RTO) કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ નવી કચેરી દ્વારા નાગરિકોને...

ભાજપની આંત‌રિક યાદવાસ્થળીએ સુરતને ધણી ધોરીવગરનું કરી દીધું!

સુરત મનપાના વ‌હિવટીતંત્રની ઘોર ‌નિષ્ફળતાના પગલે ફરી માનવસર્જીત હોનારત થવાના અણસાર, મ્યુ‌નિ. ક‌મિ. એમ. નાગરાજનના ભરોસે રહેવા જેવું નથી ના‌સિરનગરના ‌ડિમે‌લિશનકાંડમા સુરત મનપાની આબરૂનો ફજેતો...

ફ્રાન્સના પ્રમુખ જે હોટેલમાં રોકાયા તેની નજીક એક પછી એક બોમ્બ બ્લાસ્ટ

સિરિયાની રાજધાની દમાસ્કસમાં મંગળવારે એક મોટો આત્મઘાતી સુરક્ષા ભંગ સામે આવ્યો છે. ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન દમાસ્કસની જે હોટેલમાં રોકાયા હતા, તેની બિલકુલ નજીક...

કોણ છે કૃષ્ણ મોહન? રામ મંદિર ટ્રસ્ટમાં મળી સૌથી મોટી જવાબદારી

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં આજે એક મોટો વહીવટી ફેરફાર થયો છે. ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાના રાજીનામાનો સ્વીકાર કરી...

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં મોટો ચુકાદો: 38 આરોપીને ફાંસીની સજા યથાવત

અમદાવાદઃ 2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો ચુકાદો યથાવત રાખ્યો છે. અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે દેશના ઈતિહાસમાં પહેલીવાર એકસાથે 38 આરોપીઓને ફાંસી...

એલર્જીક રાઇનાઇટિસ (નાકની એલર્જી) માં નાકનું ઓપરેશન ક્યારે કરાવવું?

ઘણા દર્દીઓ પૂછે છે:“મને એલર્જી છે, તો શું નાકનું ઓપરેશન કરાવવાથી એલર્જી મટી જશે?” જવાબ છે – નહીં. નાકનું ઓપરેશન (Nasal Surgery) એલર્જીનો ઈલાજ નથી. તેનું...

સુરતમાં વરસાદ બન્યો કાળ! કરંટ લાગતા બે મિત્રોના કરુણ મોત

સુરત શહેરમાં વરસાદ દરમિયાન બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સર્જ્યો છે. વરસાદમાં નાહીને ઘરે પરત ફરેલા એક યુવકનું કરંટ લાગવાથી મોત...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img