ગુજરાતનાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદથી રાજકોટ જવા માટે વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. ત્યારે અજાણ્યા શખ્સોએ રાજકોટ પાસે ટ્રેન પર પથ્થરમારો કર્યો....
દિવાળી દરમિયાન સુરતને કર્મભુમી બનાવીને રહેતા ગુજરાતના અન્ય શહેરોના લોકોને વતન જવા માટે એસ.ટી વિભાગ દ્વારા ૨૨૦૦ જેટલી એક્ટ્રા બસ દોડાવવાનો નિર્ણય કર્યો છે...
સાળંગપુર વિવાદ અંગે મોટા સમાચાર. સ્વામિનારાયણ સંપ્રદાયના અગ્રણીઓ સાથે બેઠક મળશે. ગાંધીનગરમાં સરકાર અને અગ્રણીઓ સાથે બેઠક મળશે.
બોટાદના સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં ભીંતચિત્રો...
કાશીરામ રાણા વર્ષો સુધી કેન્દ્ર સરકારમાં મંત્રીપદે હતા, ગુજરાત ભાજપનાં સુપ્રીમો કહેવાતા હતા પરંતુ પ્રભાવક નેતૃત્વ કરી શક્યા નહીં, ફકીર ચૌહાણ પણ ‘માસ્તર’...