સાળંગપુર હનુમાનજીનું વિશાળ સ્વરૂપ હવે આ જગ્યાએ જોવા મળશે, બજરંગ બલીની ૩૯ ફૂટ ઊંચી મૂર્તિનું અનાવરણ

આણંદમાં ઉમરેઠનાં ઓડમાં સંકટમોચન હનુમાનજી ભગવાનની ૩૯ ફૂટ ઊંચી મૂર્તિનું સંતો-મહંતોની ઉપસ્થિતિમાં અનાવરણ કરવામાં આવ્યું હતું. આણંદનાં ઉમરેઠનાં ઓડ ગામે […]

દરિયાઈ પટ્ટી પર કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી લેવાશે નહીં : મુખ્યમંત્રી

No illegal activities will be carried મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી બેટ દ્વારકાની મુલાકાતે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ અહીં […]

રીલાયન્સના પરિમલ નથવાણીએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને કેમ કરવી પડી વિનંતી, જાણી લો ચકચારી કયો છે મામલો

Why did Parimal Nathwani of Reliance have to request પરીમલ નથવાણીએ આત્મહત્યા મામલાની ગહન તપાસ થાય તેવી માંગ કરી છે. […]

વ્યાજખોરીના દુષણને નાથવાનું સરકારનું અભિયાન સરાહનીય, પરંતુ મજબૂર લોકોની સ્થિતિ જાણવી પણ જરૂરી

The government’s campaign to combat the scourge ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી જમીનનાં માણસ છે, તેમને ખબર છે કે, રોજેરોજનું કમાનારા […]

જાણો ગુજરાત સરકારના કેટલાં મંત્રીઓ છે કરોડપતિ? તો  કેટલાં મંત્રી ઓછું ભણેલાં ? જાણો કેટલાં મંત્રીઓ સામે છે ગુનો દાખલ

Know how many Gujarat government ministers are millionaires ગુજરાત ઈલેક્શન વોચ અને એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ એટલે કે ADRના રિપોર્ટ […]

લો બોલો ! ગાંધીનગર દક્ષિણથી ચૂંટણી લડતા અલ્પેશ ઠાકોર પોતાના જ કાર્યાલયના ઉદ્ધાટનમાં ન ફરક્યા

Speak up! Alpesh Thakor, contesting from Gandhinagar South ગાંધીનગરમાં દક્ષિણ બેઠક પરથી ભાજપે આ વખતે અલ્પેશ ઠાકોરને ટિકિટ આપીને મેદાને […]

ગુજરાતનાં લોકોને કેજરીવાલે કંસ કહ્યા હતા, રાજ્યના લોકો સારા છે નહીં તો પ્રવેશબંધી કરી દે : સી.આર.પાટીલ

Kejriwal called the people of Gujarat “Kans” ગુજરાતના લોકોને કેજરીવાલે કંસ કહ્યા હોવાનું જણાવી સી.આર. પાટીલે કેજરીવાલના કંસના વંશજો મુદ્દેના […]

અસામાજિક તત્ત્વોને હર્ષ સંઘવીની ચેતવણી ! ગુજરાતમાં જે કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે

Harsh Sanghvi’s warning to anti-social ખેડામાં ખેલૈયાઓના ખેલમાં ખલેલ પાડવામાં આવી હતી. અસામાજિક તત્વોના ટોળાએ અચાનક આવીને ચાલુ ગરબા પર […]