HomeGujaratસાળંગપુરમાં વિવાદ બાદ મંદિર પરિસરમાં મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ

સાળંગપુરમાં વિવાદ બાદ મંદિર પરિસરમાં મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ

Date:

Related stories

VIDEO:એક-બે નહીં, 1 કરોડ બંગડીઓ! બાપ્પાની આ ભવ્ય મૂર્તિ બની સૌના આકર્ષણનું કેન્દ્ર

ગણેશોત્સવમાં દર વર્ષે બાપ્પાને અનોખી રીતે સજાવવાની હોડ જોવા...

બંધ બંગલામાં ઘૂસવું પડ્યું ભારે, સ્ટીલની ગ્રીલમાં ફસાયો ચોર

સુરતમાં ચોરી કરવા ગયેલા એક શખ્સ સાથે એવું બન્યું...

VIDEO: બે ટાયરવાળી બાઇક નહીં આ તો છ ટાયરવાળું અચરજ!

રસ્તા પર સામાન્ય બાઇક નહીં, પરંતુ છ ટાયરવાળી અજીબોગરીબ...

કરોડોની મિલકતનો વારસદાર દીકરો નહીં, વાંદરો!

કરોડોની મિલકતનો વારસદાર કોઈ દીકરો કે દીકરી નહીં, પરંતુ...
spot_img
  • સાળંગપુરમાં કષ્ટભંજન મંદિરમાં હનુમાન દાદાની મૂર્તિની નીચે બનાવેલા ભીંત ચિત્રોને લઈને મોટો વિવાદ ચાલી રહ્યો છે. હનુમાન દાદાની પ્રતિમાની નીચે ભીંત ચિત્રોમાં દાદાને સ્વામીના દાસ બચાવતા લોકો વિરોધ કરી રહ્યા છે.

સાળંગપુરમાં કષ્ટભંજન મંદિરમાં હનુમાન દાદાની મૂર્તિની નીચે બનાવેલા ભીંત ચિત્રોને લઈને મોટો વિવાદ ચાલી રહ્યો છે. હનુમાન દાદાની પ્રતિમાની નીચે ભીંત ચિત્રોમાં દાદાને સ્વામીના દાસ બચાવતા લોકો વિરોધ કરી રહ્યા છે અને તેને હટાવવાની માંગ કરી રહ્યા છે. વિવાદ બાદથી મંદિરમાં પહોંચેલા મીડિયાના પ્રવેશ પર હવે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

વિવાદ બાદથી મીડિયામાં સતત હનુમાનજીની પ્રતિમા નીચેના ભીંત ચિત્રો બતાવવામાં આવી રહ્યા છે. એવામાં હે મંદિરના પ્રશાસન દ્વારા પરિસરમાં મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. મંદિર પરિસરમાં મીડિયાને વીડિયો કે બાઈટ માટે ન જવા માટે મંદિર પ્રશાસન દ્વારા કહેવામાં આવ્યું છે. એવામાં હવે મીડિયા કર્મીઓમાં પણ રોષ ફેલાયેલો છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img