સ્વામિનારાયણ સંપ્રદાય ફરી વિવાદમાં ! ગણેશ મહોત્સવનું સ્ટેજ તોડી પાડયું, ઉત્સવ ન યોજવા દબાણ

સ્વામિનારાયણ સંપ્રદાયે ફરી વિવાદમાં સર્જાયો છે. કરણસિંહજી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં બાલાજી મંદિરના સ્વામીએ વિવાદ સર્જ્યો છે. ગજાનંદ ધામ મંડળ દ્વારા ગ્રાઉન્ડનું […]

ખોડિયાર માતાજીનું અપમાન કરીને રૂમમાં પૂરાઈ જનારા સ્વામિનારાયણ સંતે હવે હાથ જોડીને શું કહ્યું ?

સાળંગપુરમાં ભીંત ચિત્રોનો વિવાદ માંડ શાંત થયો હતો ત્યાં વધુ એક સ્વામિનારાયણ સંતે ખોડિયાર માતાજી પર વિવાદિત ટિપ્પણી આપવા વિવાદ […]

સાળંગપુર વિવાદ અંગે ભાજપના ધારાસભ્યે કહ્યું કે સ્વામિનારાયણ સંસ્થા તો પૈસા ભેગા કરવાની…..

સાળંગપુરમાં કષ્ટભંજન દેવ મંદિરમાં હનુમાનજીની પ્રતિમા નીચે ભીંત ચિત્રોને લઈને મોટો વિવાદ થયો હતો. સંતો-હિન્દુ સંગઠનોના વિરોધ બાદ આખરે સરકારની […]

જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજને મળી મોટી જવાબદારી, બની ગયાં ગુજરાતના અધ્યક્ષ

સાળંગપુરમાં હનુમાનજીના ભીંતચિત્રો પર વિવાદ દરમિયાન નૌતમ સ્વામીની અખિલ ભારતીય સંત સમિતિના પ્રદેશ અધ્યક્ષ પદેથી હકાલપટ્ટી કરવામાં આવી હતી. સાળંગપુરમાં […]

વિવાદ વકરે તે પહેલા બોટાદમાં હનુમાનજીની વધુ એક વિવાદિત મૂર્તિ હટાવી લેવાઈ

ભારે વિવાદ બાદ આખરે સાળંગપુરના વિવાદિત ભીંતચિત્રોને હટાવ્યા. સૂર્યોદય થાય તે પહેલાં જ હટાવી દીધા વિવાદિત ભીંતચિત્રો. તો હવે આજે […]

સાળંગપુરમાં મોડી રાત્રે પડદા લગાવીને વિવાદિત ભીંતચિત્રો હટાવી તેની જગ્યાએ કયા નવા ચિત્રો લાગ્યા ?

સાળંગપુરમાં કષ્ટભંજનદેવ મંદિરમાં વિવાદિત ભીંત ચિત્રોનો આખરે ઉકેલ આવી ગયો છે. મોડી રાત્રે મંદિર પરિસરમાં બંધ લાઈટોમાં ભીંત ચિત્રો હટાવવાની […]

સાળંગપુર વિવાદમાં વધુ એક સ્વામીએ બળતામાં ઘી ઉમેર્યું, સંતોએ કહ્યું…..

સનાતન ધર્મના સાધુઓ પર વધુ એક સ્વામિનારાયણ સંતનો પ્રહાર. વડોદરા ગુરુકુળના દર્શન વલ્લભ સ્વામીએ નિવેદન આપતા કહ્યું – ચલમ પીને […]

દિગ્ગજ રિવાબા : જન્મદિવસના કાર્યક્રમમાં પાટીલ, માડમ પણ રહ્યાં હાજર

ભાજપના ધારાસભ્ય અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાનો ગઈ કાલે જન્મ દિવસ હતો. આ પ્રસંગે જામનગરમાં એક કાર્યક્રમ રાખવામાં […]

ત્રણ કલાકની બેઠક બાદ ભીંતચિત્રોના વિવાદનો કોઈ ઉકેલ નહીં, બે વાક્યની પત્રકાર પરિષદ, જુઓ વડતાલના સંતે શું કહ્યું

સંત વલ્લભ સ્વામીએ પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું કે એક સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિ દ્વારા નિર્ણય સનાતની […]

સાળંગપુર મંદિરમાંથી વિવાદિત ભીંત ચિત્રો હટાવાશે, બે દિવસનો સમય માંગ્યો

બે દિવસમાં હટાવવામાં આવશે સાળંગપુરના વિવાદિત ચિત્રો. સાળંગપુર મંદિરમાં સંતો સાથેની બેઠકમાં મંદિરના કોઠારી સ્વામીની ખાતરી. સાળંગપુર શિલ્પચિત્રો વિવાદ પર […]