જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજને મળી મોટી જવાબદારી, બની ગયાં ગુજરાતના અધ્યક્ષ

Share this story
  • સાળંગપુરમાં હનુમાનજીના ભીંતચિત્રો પર વિવાદ દરમિયાન નૌતમ સ્વામીની અખિલ ભારતીય સંત સમિતિના પ્રદેશ અધ્યક્ષ પદેથી હકાલપટ્ટી કરવામાં આવી હતી.

સાળંગપુરમાં હનુમાનજીના ભીંતચિત્રો પર વિવાદ દરમિયાન નૌતમ સ્વામીની અખિલ ભારતીય સંત સમિતિના પ્રદેશ અધ્યક્ષ પદેથી હકાલપટ્ટી કરવામાં આવી હતી. જે બાદ હવે અમદાવાદના જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજને આ મોટી જવાબદારી મળી છે.

તેમને અખિલ ભારતીય સંત સમિતીના ગુજરાત પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના લખનઉ ખાતે મળેલી બેઠકમાં નૌતમ સ્વામીના ગુજરાતના અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-