HomeNationalબિહારમાં અમિત શાહે કહ્યું, ગૌહત્યા કરનારાઓને ઉંધા લટકાવીને સીધા કરીશું

બિહારમાં અમિત શાહે કહ્યું, ગૌહત્યા કરનારાઓને ઉંધા લટકાવીને સીધા કરીશું

Date:

Related stories

મેઘરાજાનો મોટો ખતરો! ગુજરાતના 16 જિલ્લા રેડ અલર્ટ પર, આગામી કલાકો ભારે

ગુજરાતમાં ફરી વરસાદી માહોલ સક્રિય થયો છે. આણંદના બોરસદમાં...

BRICS Summit 2026: PM મોદીએ મૂક્યો મોટો રોડમેપ, UNSC સુધારાથી Global South સુધી શું બદલાશે?

નવી દિલ્હીમાં ચાલી રહેલા 18મા BRICS શિખર સંમેલનમાં વડાપ્રધાન...
spot_img

લોકસભા ચૂંટણી વચ્ચે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બિહારના મધુબનીમાં એક રેલીમાં લોકોને સંબોધિત કર્યા. આ દરમિયાન તેમણે કહ્યું, પહેલા પણ આ વિસ્તારમાં મોટી સંખ્યામાં ગૌહત્યાના મામલા સામે આવ્યા હતા. તમે મોદીજીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવો અમે ગૌહત્યા કરનારાઓને ઉંધા લટકાવીશું અને તેમને સીધા કરી દઈશું.

Subscribe

Latest stories

spot_img