HomeGujaratહવે સરળતાથી સિમકાર્ડ નહીં મળે ! ૧ ઓક્ટોબરથી લાગુ થશે આ કડક...

હવે સરળતાથી સિમકાર્ડ નહીં મળે ! ૧ ઓક્ટોબરથી લાગુ થશે આ કડક નિયમ, ફટાફટ આ કામ પૂર્ણ કરી લો

Date:

Related stories

મોદીની પુતિનને અનોખી ભેટ કેમ ચર્ચામાં? ‘તિરુક્કુરલ’ વિશે જાણો આ મહત્વની વાતો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...

પુતિનના ભારત પ્રવાસ વચ્ચે Su-57 પર ચર્ચા તેજ, 5મી પેઢીના ફાઇટર જેટ અંગે મોટું અપડેટ

ભારત અને રશિયા વચ્ચેની જૂની અને વ્યૂહાત્મક રક્ષા ભાગીદારીમાં...

સુરતમાં આજથી સતત 3 દિવસ બેંકો કેમ બંધ?

સુરતમાં આજે બેંકનું કામકાજ લઈને પહોંચેલા ગ્રાહકોને શાખાના દરવાજે...

તાપી બચાવવા સુરતીઓએ શોધ્યો અનોખો ઉપાય, ભાદરવી અમાસે બ્રિજ પર થયો આ પ્રયાસ

સુરતની જીવાદોરી સમાન તાપી નદીમાં શ્રદ્ધાના નામે પ્રદૂષણ ન...

કોંગોની શાળામાં 29 બાળકો ભડથું થઈ ગયા

ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કોંગોના બુકાવુ શહેરમાં ગુરુવારે બનેલી એક...
spot_img
  • Sim Card New Rules : જો તમે પણ એકથી વધારે સિમ રાખો છો અથવા તો લિમિટથી વધારે સિમ એક્ટિવ છે તો આ વાત ખાસ જાણી લેજો. ૧ ઓક્ટોબરથી કડક નિયમ લાગુ થવા જઈ રહ્યા છે.

ટેલીકોમ ડિપાર્ટમેન્ટ ભારતમાં સિમ કાર્ડને લઈને ઘણા નવા નિયમ લઈને આવ્યું છે જે લોકોના સિમ કાર્ડ ખરીદવા અને એક્ટિવ કરવાની રીતને વધારે કડક કરવા જઈ રહ્યું છે. ટેલીકોમ ડિપાર્ટમેન્ટ દ્વારા ભારતમાં સિમ કાર્ડના વેચાણ અને ઉપયોગ કરવાનાને લઈને નવા નિયમ જોડયા છે અને જુના નિયમોમાં થોડા વધારે ફેરફાર કર્યો છે.

સિમ કાર્ડને નકલી રીતે વેચાણ કરવા પર રોક માટે બનાવેલા નવા નિયમ ૧ ઓક્ટોબરથી લાગુ થશે. ટેલીકોમ કંપનીઓને 30 સપ્ટેમ્બર પહેલા પોતાના બધા સેલ્સ સેન્ટરનું રજીસ્ટ્રેશન કરવાનું છે. નવા નિયમ લાગુ થયા બાદ સિમ કાર્ડ વેચનાર દુકાનોને સાવધાન રહેવું પડશે. જો દુકાનની તરફથી કોઈ ગડબડ થાય તો તેને ૧૦ લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે.

એક ઓક્ટોબરથી લાગુ થશે આ નવા નિયમ :

નવા નિયમ અનુસાર મોટી ટેલીકોમ કંપનીઓને પોતાના સિમ કાર્ડ વેચનાર દુકાનોની સારી રીતે તપાસ કરી લેવી પડશે. તેમને એ કન્ફર્મ કરવાનું રહેશે કે દુકાનો બધા નિયમોને ફોલો કરે. તેનાથી બધી વસ્તુઓ સેફ અને સિક્યોર રહેશે.

તેના ઉપરાંત ટેલીકોમ ડિપાર્ટમેન્ટે કહ્યું છે કે અસમ, કાશ્મીર અને ઉત્તર પૂર્વ જેવા અમુક એરિયામાં ટેલીકોમ ઓપરેટરને પહેલા બધી દુકાનોનું પોલીસ વેરિફિકેશન શરૂ કરવાનું રહેશે. વેરિફિકેશન બાદ જ તે તેમને નવા સિમ કાર્ડ વેચવાની પરમિશન આપી શકે છે.

સિમ ગુમ થવા પર કે ડેમેજ થવા પર શું કરવું? 

સિમ કાર્ડ ગુમ થવા પર કે ડેમેજ થવા પર રિપ્લેસમેન્ટ માટે પણ તમારે દરેક પોલીસ વેરિફિકેશનનો સામનો કરવો પડશે. આ પ્રોસેસ એવી હશે જે નવું સિમ કાર્ડ લેવા પર કરવી પડે છે. નવા નિયમ લેવા પાછળનું કારણ સિમ કાર્ડ વધારે સેફ અને સિક્યોર બનાવવું છે અને આ નિર્ણય દેશ અને દેશની સુરક્ષા માટે જરૂરી સ્ટેપ છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img