HomeTagsSalangpur

Tag: Salangpur

spot_imgspot_img

સાળંગપુર વિવાદમાં વધુ એક સ્વામીએ બળતામાં ઘી ઉમેર્યું, સંતોએ કહ્યું…..

સનાતન ધર્મના સાધુઓ પર વધુ એક સ્વામિનારાયણ સંતનો પ્રહાર. વડોદરા ગુરુકુળના દર્શન વલ્લભ સ્વામીએ નિવેદન આપતા કહ્યું - ચલમ પીને પોતાને... સનાતન ધર્મ પર...

દિગ્ગજ રિવાબા : જન્મદિવસના કાર્યક્રમમાં પાટીલ, માડમ પણ રહ્યાં હાજર

ભાજપના ધારાસભ્ય અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાનો ગઈ કાલે જન્મ દિવસ હતો. આ પ્રસંગે જામનગરમાં એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં...

ત્રણ કલાકની બેઠક બાદ ભીંતચિત્રોના વિવાદનો કોઈ ઉકેલ નહીં, બે વાક્યની પત્રકાર પરિષદ, જુઓ વડતાલના સંતે શું કહ્યું

સંત વલ્લભ સ્વામીએ પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું કે એક સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિ દ્વારા નિર્ણય સનાતની ધર્મના પક્ષમાં કરવામાં...

સાળંગપુર મંદિરમાંથી વિવાદિત ભીંત ચિત્રો હટાવાશે, બે દિવસનો સમય માંગ્યો

બે દિવસમાં હટાવવામાં આવશે સાળંગપુરના વિવાદિત ચિત્રો. સાળંગપુર મંદિરમાં સંતો સાથેની બેઠકમાં મંદિરના કોઠારી સ્વામીની ખાતરી. સાળંગપુર શિલ્પચિત્રો વિવાદ પર સૌથી મોટા સમાચાર સામે...

સાળંગપુરમાં શખ્સે વિવાદિત ભીંતચિત્રો પર કાળો રંગ લગાવી તોડફોડ કરી, મંદિરમાં પોલીસનો કાફલો ખડકાયો

સાળંગપુરમાં હનુમાનજીની ૫૪ ફૂટ ઊંચી પ્રતિમાની નીચેના ભીંત ચિત્રોને લઈને વિવાદ વકર્યો છે. એક બાદ એક હિન્દુ સંગઠનો તથા સંત સમાજના લોકો હવે...

સાળંગપુર મંદિર વિવાદ મામલે કરણી સેનાએ આપી ચીમકી, સાંસદે સ્વામિનારાયણ સંતોને આપી સલાહ

સાળંગપુરમાં હનુમાનજીની ૫૪ ફૂટ ઊંચી પ્રતિમાની નીચેના ભીંત ચિત્રોને લઈને વિવાદ વકર્યો છે. એક બાદ એક હિન્દુ સંગઠનો તથા સંત સમાજના લોકો હવે...

સાળંગપુરમાં વિવાદ બાદ મંદિર પરિસરમાં મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ

સાળંગપુરમાં કષ્ટભંજન મંદિરમાં હનુમાન દાદાની મૂર્તિની નીચે બનાવેલા ભીંત ચિત્રોને લઈને મોટો વિવાદ ચાલી રહ્યો છે. હનુમાન દાદાની પ્રતિમાની નીચે ભીંત ચિત્રોમાં દાદાને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img