ગુજરાતમાં અશાંતધારાને લઈને અનેક વિવાદો સામે આવતાં હોય છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં ૩૫ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરી દેવામાં આવ્યો છે....
અમદાવાદની RBI બેંકની બહાર મળતિયાઓ દ્વારા બ્લેકના વ્હાઇટ કરવાનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. શહેરમાં ૧૦ ટકાના કમિશન પર ૨ હજારની નોટો બદલાવાનું કૌભાંડ...
ગુજરાતની પ્રખ્યાત વાઘ બકરી ટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને માલિક પરાગ દેસાઈનું નિધન થયું છે. તેઓ ૪૯ વર્ષના હતા. ૧૫ ઓક્ટોબરના રોજ તેમના નિવાસસ્થાન નજીક...
રાજ્યમાં સતત હવા પ્રદુષણમાં વધારો થઇ રહ્યો છે, રાજ્યના મોટા શહેરોમાં હવા પ્રદુષણના આંકડાઓ ચોંકાવનારા રહ્યાં છે, હવે આ લિસ્ટમાં અમદાવાદમાં ચિંતા ખુબ વધી...
ગાંધીધામમાં રૂ.૮૦૦ કરોડના કોકેઈનની હેરાફેરીના કેસમાં પાકિસ્તાન કનેક્શન ખુલતા ગુજરાત ATSની ટીમ દોડતી થઈ છે. ગુજરાત ATSની ટીમ તપાસ માટે કચ્છ જવા રવાના થઈ છે. એવું...