HomeNationalRation Card / રેશન કાર્ડ ધારકોની લાગી, ઓક્ટોબરથી મોદી સરકાર આપશે આ...

Ration Card / રેશન કાર્ડ ધારકોની લાગી, ઓક્ટોબરથી મોદી સરકાર આપશે આ ખાસ સુવિધા

Date:

Related stories

મોદીની પુતિનને અનોખી ભેટ કેમ ચર્ચામાં? ‘તિરુક્કુરલ’ વિશે જાણો આ મહત્વની વાતો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...

પુતિનના ભારત પ્રવાસ વચ્ચે Su-57 પર ચર્ચા તેજ, 5મી પેઢીના ફાઇટર જેટ અંગે મોટું અપડેટ

ભારત અને રશિયા વચ્ચેની જૂની અને વ્યૂહાત્મક રક્ષા ભાગીદારીમાં...

સુરતમાં આજથી સતત 3 દિવસ બેંકો કેમ બંધ?

સુરતમાં આજે બેંકનું કામકાજ લઈને પહોંચેલા ગ્રાહકોને શાખાના દરવાજે...

તાપી બચાવવા સુરતીઓએ શોધ્યો અનોખો ઉપાય, ભાદરવી અમાસે બ્રિજ પર થયો આ પ્રયાસ

સુરતની જીવાદોરી સમાન તાપી નદીમાં શ્રદ્ધાના નામે પ્રદૂષણ ન...

કોંગોની શાળામાં 29 બાળકો ભડથું થઈ ગયા

ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કોંગોના બુકાવુ શહેરમાં ગુરુવારે બનેલી એક...
spot_img

Lottery for Ration Card holders

  • જો તમારી પાસે રેશન કાર્ડ છે અને તમે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) હેઠળ મફત રાશન લઈ રહ્યા છો, તો આ સમાચાર તમારા કામના છે.

ખરેખર આ યોજના એપ્રિલ 2020 માં કોવિડ (covid) સમયગાળા દરમિયાન શરૂ કરવામાં આવી હતી. બાદમાં માર્ચ 2022માં આ યોજનાને છ મહિના માટે સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી હતી. હવે ચર્ચા છે કે સરકાર આ યોજનામાં ફરી એકવાર વધારો કરશે કે કેમ?

સરકારની આ યોજનાની ચર્ચા એટલા માટે થઈ રહી છે કારણ કે તેની સાથે 80 કરોડ લોકો સીધા જોડાયેલા છે. મીડિયા અહેવાલો અનુસાર કેન્દ્ર સરકારે ફરી એકવાર મફત રાશન વિતરણની આ સૌથી મોટી યોજનાને છ મહિના (માર્ચ 2023 સુધી) લંબાવવાનું મન બનાવી લીધું છે. કેન્દ્રીય ખાદ્ય વિભાગના સચિવે પણ આનો સંકેત આપ્યો છે. જો કે આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

અત્યાર સુધીમાં 3.40 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો :

અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) વિશ્વની સૌથી મોટી ખાદ્ય યોજના છે. આ માટે સરકાર પાસે અનાજનો પૂરતો સ્ટોક છે. સરકાર દ્વારા આ માટે સ્ટોકની સ્થિતિની પણ સમીક્ષા કરવામાં આવી હતી. સરકાર દ્વારા આ યોજના પર અત્યાર સુધીમાં 3.40 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં આ યોજનામાં વધારો કરવાથી રેશનકાર્ડ ધારકોને સીધો ફાયદો થશે.

યોજના હેઠળ લાભો 

કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ દેશના તમામ ગરીબ રેશનકાર્ડ ધારક પરિવારોને વ્યક્તિ દીઠ 5 કિલો રાશન આપવામાં આવે છે. શરૂઆતમાં યોજના હેઠળ, પરિવારને એક કિલોગ્રામ ચણાની દાળ અને આવશ્યક મસાલાની એક કીટ આપવામાં આવી હતી. અગાઉ આ યોજના માત્ર રેશનકાર્ડ ધારકો માટે હતી. બાદમાં તે ગરીબ પરિવારોને પણ તેમાં ઉમેરવામાં આવ્યા જેમની પાસે રેશનકાર્ડ નહોતા.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img