HomeTagsSURAT

Tag: SURAT

spot_imgspot_img

નર્મદ યુનિવર્સિટી ખાતે એન્ટી રેગિંગ વિષય પર સેમિનાર યોજાઈ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના એન્ટીરેગીંગ સેલ દ્વારા એન્ટીરેગીંગ વિષય બાબતે સેમિનારનું આયોજન યુનિવર્સિટીના વહિવટી ભવનના સેનેટ હોલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં...

સુરતમાં શ્રીજીની 10 પ્રતિમાઓને ખંડિત કરનાર બે મહિલાની કરાઇ ધરપકડ

સુરત શહેરમાં ગણેશ ઉત્સવ પહેલા જ અશાંતિ ફેલાવવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ કહેવાની પાછળ કારણ છે કે, ગણેશ મહોત્સવ...

ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં મોટો ખુલાસો, પથ્થરમારો કરનાર સગીર નીકળ્યા

સુરતના સૈયદપુરાના વરિયાવી બજારમાં ગણેશ પંડાલમાં પથ્થરમારાની ઘટના બાદ સ્થિતિ વણસી છે. સમગ્ર મુદ્દે પોલીસ આખી રાત એક્શનમાં રહી અને પોલીસે કોમ્બિંગ પણ હાથ...

ગણેશ પંડાલમાં પથ્થરમારો બાદ સૈયદપુરામાં ગેરકાયદે બાંધકામો સામે ફેરવાયું બુલડોઝર

સુરતના સૈયદપરા વિસ્તારમાં ગઈકાલે રાત્રે તોફાની તત્વોએ ગણેશ મંડપ પર પથ્થરમારો કર્યો હતો તેના પડઘા બીજે દિવસે સાંભળવા મળ્યા. સુરત મહાનગર પાલિકા અને સુરત...

સુરતમાં ગણપતિ પંડાલ પર પથ્થરમારો, હર્ષ સંઘવીએ આપ્યા કડક કાર્યવાહીના આદેશ

સુરતના ગણપતિ પંડાલમાં પથ્થરમારા થયો હોવાનું સામે આવ્યું છે. આ ઘટના અંગે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક કાર્યવાહી કરીને સમગ્ર વિસ્તારમાં શાંતિ સુનિશ્ચિત...

સુરતમાં ગણેશ પંડાલમાં પથ્થરમારો થતા પરિસ્થિતી વણસી

સુરતના સૈયદપુરા વરિયાવી બજારમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. ‘વરિયાવી ચા રાજા’ તરીકે ઓળખાતી ગણેશ પ્રતિમા પર 6 મુસ્લિમ તરૂણોના પથ્થરમારાથી તંગદિલી સર્જાઈ હતી....

સુરત પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટબલએ ઘરમાં ઘૂસી યુવતી સાથે દુષ્કર્મ કર્યું

સુરતમાં ગતરોજ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બળાત્કારીઓને ગુજરાતમાં કડકમાં સજા મળતી હોવાની વાત કરી હતી. ત્યારે એ જ દિવસે ઉધના પોલીસના વહીવટદારે બેંકમાં નોકરી કરતી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img