HomeTagsPrime Minister Narendra Modi

Tag: Prime Minister Narendra Modi

spot_imgspot_img

૮ મહિના બાદ ખોલવામાં આવ્યું દેવનારાયણ મંદિરનું દાનપાત્ર, પીએમ મોદીના કવરમાંથી નીકળ્યા માત્ર આટલા રૂપિયા

ગુર્જર સમુદાયના આરાધ્ય શ્રી દેવનારાયણના ૧૧૧૧માં અવતરણ દિવસ પર ભગવાનના દર્શન કરવા માટે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંદિરના દાનપાત્રમાં એક બંધ કવર ભેટ...

ક્રિકેટ સ્ટેડિયમમાં જોવા મળશે મહાદેવની ઝલક, પીએમ મોદી આ રાજ્યમાં કરશે શિલાન્યાસ 

પીએમ ગંજારીમાં ૪૫૧ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કરશે. આ કાર્યક્રમમાં સચિન તેંડુલકર, રવિ શાસ્ત્રી અને સુનીલ ગાવસ્કર અને...

‘વન નેશન-વન ઇલેક્શન’નો રસ્તો સરળ નથી, બંધારણીય સુધારામાં આવશે આ અવરોધો

દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે કરાવવા માટે સરકાર આગામી વિશેષ સત્રમાં ‘વન નેશન-વન ઈલેક્શન’ બિલ લાવી શકે છે. દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ...

પીએમ મોદીના ફેન બનતાં જ આ દિગ્ગજ ઉદ્યોગપતિની ડૂબતી નૈયા લાગી પાર

યુએસ સ્ટોક માર્કેટ ઈન્ડેક્સ નાસ્ડેક પર ટેસ્લાનો શેર 21મીએ 5.34 ટકા વધીને $274.45 પર બંધ થયો હતો. આ દરમિયાન કંપનીનો સ્ટોક પણ $274.75...

અયોધ્યામાં ભગવાન રામના દર્શન પ્રાણ પ્રતિષ્ઠાથી લઈ રામ મંદિર દર્શનની ટાઈમ લાઈન

ગર્ભગૃહનો મુખ્ય દરવાજો સોનાથી મઢવામાં આવશે. તેના પર સોનાની કોતરણી હશે. રામ મંદિરના દરવાજા જનતા માટે ક્યારે ખુલશે તે પ્રશ્નના જવાબને લઈને અનેક અટકળો...

પુરૂષાર્થ સાથે ‘પ્રારબ્ધ’ પણ જરૂરી ; સુરતના ધારાસભ્ય સંદીપ દેસાઈ યુવાનવયે જાહેરજીવનના આકાશમાં છવાઈ ગયા

Prabdha સી.આર. પાટીલ, હર્ષ સંઘવી બાદ સંદીપ દેસાઈનો રાજકીય, સામાજિક ક્ષેત્રે જબરદસ્ત પ્રભાવ ‘રાજયોગ’ વગર શક્ય નથી. સુરતને અડીને આવેલા ગામડાના અનાવલિ દેસાઈ પરિવારમાં...

પાક. માં ફેલાયેલ અરાજકતા માટે અભિનેત્રીએ PM મોદીને જવાબદાર ઠેરવ્યા, દિલ્હી પોલીસે આપ્યો જોરદાર જવાબ

Crop. The actress blamed PM Modi પાકિસ્તાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે અભિનેત્રી સહર શિનવારીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર અરાજકતા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે....

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img