વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદથી અનેક રેલવે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો છે. પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પરથી વડાપ્રધાન સાબરમતી ડી કેબીન ખાતે પહોંચ્યા...
આગામી લોકસભા ચૂંટણી માટે ભાજપ પોતાના ઉમેદવારો જાહેર કરવા માટે મનોમંથન કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહની...
ભારતને મોટી રાજદ્વારી જીત મળી છે. કતારે આઠ ભારતીય ભૂતપૂર્વ મરીનને મુક્ત કર્યા છે. તમામ પર જાસૂસીના આરોપ લાગ્યો હતો. તેમને મૃત્યુદંડની સજા ફટકારવામાં...
અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠાને આડે બહુ દિવસો બાકી નથી. ૨૨મી જાન્યુઆરીના રોજ જ રામલલાનો પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. પ્રાણ-પ્રતિષ્ઠા માટે ૧૧ દિવસ જ બાકી છે...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસદો દ્વારા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મિમિક્રી કરવાની ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. ઉપરાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ વાત કહી છે....