બી.કોમ., એમબીએ, એલએલબીની ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા મુકેશ દલાલ ભાજપનાં ઉદયકાળથી ભાજપને વફાદાર હોવા ઉપરાંત રાજકીય અને વહિવટી કુશળતાનો લાંબો અનુભવ ધરાવે છે
...
વિજય રૂપાણી સરકારના રાજીનામાની કમનસીબ ઘટના બાદ મોદીએ આશ્ચર્યજનક રીતે ભુપેન્દ્ર પટેલને ગુજરાતનું સુકાન સોંપ્યું હતું
કોઇને કલ્પના પણ નહોતી કે છેવાડાની ખુરસીમાં...
રત્નકલાકાર મુકેશ સોજીત્રા આત્મહત્યા કેસમાં પોલીસ તપાસ ક્રમશઃ શંકાના દાયરામા ઘેરાઈ રહી છે. કારણ કે, મુકેશ સોજીત્રાના આપઘાત પાછળ ખાખીવર્દીની પણ સંડોવણી હોવાથી પોલીસ...