ભારતની પ્રથમ મિડગેટ સબમરીન બનીને તૈયાર થઈ ગઈ છે. તેને મજગાવ ડોક શિપયાર્ડ લિમિટેડ દ્વારા બનાવવામાં આવી છે. જેનું નામ […]
નૌકાદળના નવા પ્રમુખ તરીકે વાઈસ એડમિરલ દિનેશ ત્રિપાઠીની નિમણૂક
ભારત સરકારે વાઈસ એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠી પીવીએસએમ, એવીએસએમ, એનએમ, જેઓ હાલમાં નૌકાદળના વાઇસ ચીફ તરીકે સેવા આપી રહ્યા છે, […]
સોમાલિયામાં ૧૫ ભારતીય ક્રૂ મેમ્બર્સ સાથેનું જહાજ હાઇજેક, ઈન્ડિયન નેવી સક્રિય થઇ
સોમાલિયા પાસે હાઈજેક કરાયેલ જહાજમાં ૧૫ ભારતીય ક્રૂ મેમ્બર સવાર છે. એવી લીલા નોરફેક નામના આ જહાજને સોમાલિયાની સમુદ્ર સીમા […]
મિસાઇલ-ડ્રોન હુમલો બાદ ભારતે અરબ સાગરમાં ૩ યુદ્ધ જહાજ તૈનાત કર્યા
ગુજરાત નજીક અરબ સાગરમાં હાઇઍલર્ટની સ્થિતિ છે. વાત જાણે એમ છે કે, અરબી સમુદ્રમાં ભારતે યુદ્ધ જહાજોની તૈનાતી વધારી દીધી […]
ભારતીય નૌકાદળે અપહરણ કરાયેલા માલ્ટા જહાજને બચાવ્યું
ભારતીય નેવીએ અરબ સાગરમાં એક મોટુ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં નેવીને છ અજ્ઞાત લોકોએ ૧૮ લોકો સાથેના માલ્ટાનો ધ્વજ […]
ભારતના નવા નૌસેના ઉપ પ્રમુખ બનશે વાઇસ એડમીરલ દિનેશ ત્રિપાઠી
ભારત સરકારે એડમિરલ દિનેશ.કે.ત્રિપાઠીને ભારતીય નૌકાદળના વાઈસ ચીફના પદ પર બઢતી આપી છે. તેઓ આવતા વર્ષે જાન્યુઆરીમાં ચાર્જ સંભાળશે. દિનેશ ત્રિપાઠી […]
ભારતીય નૌસેનાએ પહેલીવાર જહાજ પરથી મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું
ભારતીય નૌસેનાને મોટી સફળતા મળી છે જેમાં યુધ્ધ જહાજ ઇમ્ફાલ પરથી બ્રહ્મોસનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ભારતે પહેલીવાર કોઈ […]