HomeTagsChardham Yatra

Tag: Chardham Yatra

spot_imgspot_img

ભારે વરસાદ અને ભૂસ્ખલનને પગલે ચારધામ યાત્રા બે દિવસ માટે રોકી દેવાઈ

ઉત્તરાખંડમાં વરસાદે જનજીવન સંપૂર્ણપણે ખોરવી નાખ્યું છે. ભૂસ્ખલનને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગો બંધ થવા સાથે જ ચારધામ યાત્રા બે દિવસ માટે અસ્થાયી રૂપે રોકી દેવામાં...

હરિદ્વાર અને ઋષિકેશમાં ‘ઓફલાઈન’ રજીસ્ટ્રેશન બંધ

ચારધામ યાત્રા પર ભેગી થતી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડના સારા વ્યવસ્થાપન માટે અને સલામત યાત્રા માટે, ઉત્તરાખંડ સરકારે બુધવારે ફરજિયાત નોંધણી લાગુ કરી હતી,...

ઉત્તરાખંડ સરકારનો મોટો નિર્ણય, VIP દર્શન પર ૩૧ મે સુધી પ્રતિબંધ મુકાયો

ચારધામ યાત્રામાં સતત શ્રદ્ધાળુઓની ભીડ વધી રહી છે. જેના પગલે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ જાહેરાત કરી હતી કે ચાર ધામોમાં વીઆઈપી દર્શનની વ્યવસ્થા...

ચારધામ યાત્રામાં તૂટ્યો ગયા વર્ષનો રેકોર્ડ, બે દિવસ બંધ રહેશે રજિસ્ટ્રેશન

ઉત્તરાખંડની વિશ્વ પ્રસિદ્ધ ચારધામ યાત્રા ૨૦૨૪ હર્ષોલ્લાસ સાથે શરૂ થઈ ગઈ છે. દેશભરમાંથી શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. આ વખતે યમુનોત્રી અને ગંગોત્રી ધામમાં બહોળી...

ઇતિહાસમાં પહેલીવાર કપાટ ખુલતા જ આટલા શ્રદ્ધાળુ પહોંચ્યા કેદારનાથના

અખાત્રીજ શુક્રવારથી કેદારનાથ અને યમુનોત્રીના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા અને આ સાથે જ આ વર્ષની ચારધામ યાત્રાનો પ્રારંભ થઇ ગયો છે. જો...

Badrinath Dham : બદ્રીનાથ ધામના આ રહસ્યો વિશે નહીં જાણ્યું હોય આજ સુધી

Badrinath Dham  Badrinath Dham : દરેક હિન્દુ પોતાના જીવનકાળમાં એક વખત બદ્રીનાથના દર્શન કરવાની ઈચ્છા રાખે છે. ચારધામોમાંથી એક એવું બદ્રીનાથ ધામ ભક્તોની આસ્થાનું...

IRCTC લઈને આવ્યુ ચારધામ યાત્રા માટે સ્પેશિયલ ટૂર પેકેજ, ઓછા ખર્ચમાં મળશે શાનદાર સુવિધાઓ, જાણો ડિટેલ્સ

IRCTC brings special tour package કેદારનાથ ધામની પવિત્ર યાત્રા આજથી શરૂ થઈ રહી છે. ત્યાં જ બદ્રીનાથ ધામના કપાટ 8 મેથી ખુલી જશે. ઈન્ડિયન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img