દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગ ઉઠી છે. દિલ્હીમાં ભાજપના ધારાસભ્યોએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી અને ત્યારબાદ તેમને આ અંગે રજુઆત કરી...
આમ આદમી પાર્ટીએ હરિયાણા માટે 9 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ ભાજપ-કોંગ્રેસના બળવાખોર નેતાઓને ઉમેદવાર બનાવ્યા છે. બરવાલાથી ભાજપના...
મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તુટી પડ્યા બાદ હવે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું મોટું નિવેદન સામે આવ્યું છે. વાસ્તવમાં મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા...
ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપાઇ સોરેન ભાજપમાં જોડાઈ ગયા છે. ઝારખંડ મુક્તિ મોરચા 28 ઓગસ્ટે ચંપાઈ સોરેને જેએમએમના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. અગાઉ...
મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજીની પ્રતિમા તોડી પાડવાનો મામલો ઘણા દિવસોથી ચર્ચામાં છે. રાજ્ય સરકારથી લઈને કેન્દ્ર સરકાર સુધી આ મુદ્દે સતત ચર્ચા ચાલી રહી છે....