૨૨મી જાન્યુઆરી સમગ્ર દેશ માટે એક મોટો દિવસ છે. આ દિવસે ભગવાન રામ અયોધ્યાના રામ મંદિરમાં બિરાજમાન થશે. ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા...
અયોધ્યામાં રામ લલ્લાના અભિષેક પહેલાની શોભાયાત્રા મોકૂફ રાખવામાં આવી છે. આ શોભાયાત્રા ૧૭ જાન્યુઆરીએ નીકળવાની હતી. સુરક્ષાના કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાણ...
રામ લલાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પહેલા રામનગરી અયોધ્યામાં દારૂના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશની યોગી સરકારે અયોધ્યા પરિક્રમાના વિસ્તારમાં...
સુરતના જ્વેલર્સ વેપારી દ્વારા અનોખો રામમંદિરનો નેકલેસ તૈયાર કરવામાં આવ્યો છે. રામ દરબાર સાથેનો વેપારીએ આ નેકલેસ તૈયાર કર્યો છે. જેમાં ૪૦ જેટલા કારીગરો...
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. મંદિરના નિર્માણમાં અત્યાર સુધીમાં ૯૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે....