HomeTagsAyodhya

Tag: Ayodhya

spot_imgspot_img

અયોધ્યામાં ભગવાન રામનો ‘રાજ્યાભિષેક’ સમારોહ યોજાશે, જાણો

અયોધ્યા રામ મંદિર ખાતે રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને એક વર્ષ કરતાં વધુ સમય થયો છે. ફરી એકવાર અયોધ્યા રાજા રામના અભિષેક માટે સજ્જ...

મહાકુંભ બાદ હવે અયોધ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ, રામ મંદિર ટ્રસ્ટે કરવી પડી આ ખાસ અપીલ

પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં 15 કરોડથી વધુ લોકો આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે. 29 જાન્યુઆરીએ મૌની અમાસ છે, આ દિવસે ત્રિવેણી...

હવે અયોધ્યામાં હેલિકોપ્ટરથી કરી શકાશે દર્શન, જાણી લો કેટલું હશે ભાડું

અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરનો હવાઈ નજારો જોવા માંગતા લોકો માટે સારા સમાચાર છે. ઉત્તર પ્રદેશ સરકારે અયોધ્યામાં રામ મંદિરના હવાઈ દર્શન કરાવવાનો નિર્ણય...

રામ મંદિર નિર્માણમાં થઈ શકે છે વિલંબ, જાણો આ છે કારણ ?

અયોધ્યામાં બની રહેલા રામ મંદિરને પૂર્ણ કરવામાં ત્રણ મહિનાનો વિલંબ થઈ શકે છે અને હવે આ મંદિર સપ્ટેમ્બર 2025 સુધીમાં તૈયાર થઈ જાય તેવી...

હરિદ્વારથી અયોધ્યા જઇ રહેલી ગુજરાતી ની બસનો અકસ્માત, 3ના મોત

હરિદ્વારથી અયોધ્યા જઇ રહેલી ગુજરાતી તીર્થયાત્રીઓથી ભરેલી બસનો ગંભીર અકસ્માત સર્જાયો છે. આગરા-લખનઉ એક્સપ્રેસ હાઇવે પર બસની ટ્રક સાથે ટક્કર બાદ ત્રણ શ્રદ્ધાળુઓના મોત...

500 વર્ષ બાદ આજે અયોધ્યામાં રામલલાની હાજરીમાં ઐતિહાસિક દીપોત્સવ

500 વર્ષ બાદ આજે અયોધ્યામાં રામલલાની હાજરીમાં ઐતિહાસિક દીપોત્સવ મનાવવામાં આવશે અને એનો લહાવો લેવા માટે આખા દેશમાંથી લોકો ત્યાં પહોંચી રહ્યા છે. રાજયના...

રામ મંદિર, મહાકાલેશ્વર અને તિરુપતિને બોમ્બથી ઉડાવવાની ધમકી, સુરક્ષા એજન્સીઓને એલર્ટ

દિવાળી પહેલા આતંકી હુમલાની ધમકીએ દેશભરની સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દીધી છે. દિવાળીના અવસર પર આતંકવાદીઓના નિશાને અયોધ્યાનું રામ મંદિર, ઉજ્જૈનનું મહાકાલ મંદિર અને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img