HomeScience & Technologyશું સ્માર્ટફોનની પણ expiry date હોય છે ? તમારે નવો ફોન ક્યારે...

શું સ્માર્ટફોનની પણ expiry date હોય છે ? તમારે નવો ફોન ક્યારે ખરીદવો જોઈએ ?

Date:

Related stories

અમદાવાદમાં તૂટી પડ્યું મકાન, કાટમાળમાંથી આટલા લોકોને બહાર કઢાયા

અમદાવાદના ખાડિયા વિસ્તારમાં રવિવારે બપોરે અચાનક બે માળનું જૂનું...

રેડ અલર્ટ પર અમદાવાદ! શહેરમાં ઠેરઠેર પાણી ભરાવાથી તંત્ર દોડતું થયું

અમદાવાદમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકોની...

ફરી યાદો તાજા થઈ ! એશિયા કપ જીત્યા પણ ટ્રોફી લેવાનો નન્નો ભણ્યો

મેદાન પર ભારતે શ્રીલંકાને હરાવી એશિયા કપની ટ્રોફી તો...

લવ મેરેજના 6 મહિના બાદ પત્નીનું શંકાસ્પદ મોત, Scorpio-N અને ₹30 લાખની માંગનો આરોપ

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના મુરાદનગરમાં નવવિવાહિતાના શંકાસ્પદ મૃત્યુના કેસે ચકચાર...
spot_img

Does the smartphone 

  • Expiry Date Of Smartphone : માર્કેટમાંથી ખરીદેલી કોઈપણ વસ્તુની એક્સપાયરી ડેટ હોય છે એટલે કે થોડા સમય પછી તેનો ઉપયોગ કરી શકાતો નથી.

સ્માર્ટફોન (Smartphone) આજે આપણા જીવનનો ખુબ જ જરૂરી ભાગ બની ગયો છે. આજે સ્માર્ટફોનનો ઉપયોગ માત્ર કોલ કરવા માટે જ નહીં પરંતુ ફોટો શેર કરવા ખાવાનો ઓર્ડર આપવા અને ટિકિટ બુક કરાવવા માટે પણ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં તમારે જાણવું જ જોઈએ કે તમારા સ્માર્ટફોનની એક્સપાયરી ડેટ (Expiry Date Of Smartphone) શું છે અને તમારે નવો સ્માર્ટફોન ક્યારે ખરીદવો જોઈએ.

એક્સપાયરી ડેટ શું છે? જ્યાં સુધી સ્માર્ટફોનનો સવાલ છે. તમે ભલે ગમે તેટલો ઉપયોગ કરો. તે એક્સપાયર થતો નથી. વાસ્તવમાં સ્માર્ટફોનની કોઈ એક્સપાયરી ડેટ હોતી નથી. પરંતુ કેટલાક એવા કારણો છે જેના કારણે સ્માર્ટફોન ખરાબ થઈ જાય છે પછી ભલે તમે તેનો એક દિવસ પણ સારી રીતે ઉપયોગ ન કર્યો હોય.

સ્માર્ટફોનની લાઈફ કેટલી હોય છે? જો તમે બ્રાન્ડેડ કંપનીના સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો તો તે તમને ઘણી મુશ્કેલી વિના દાયકાઓ સુધી સાથ આપશે. જો કે સ્માર્ટફોન બનાવતી કંપનીઓ હોંશિયાર બની ગઈ છે. આજકાલ કંપનીઓ ૨-૩ વર્ષ પછી સ્માર્ટફોનમાં સોફ્ટવેર અપડેટ આપવાનું બંધ કરી દે છે. કંપનીઓ બે-ત્રણ વર્ષ પછી એસેસરીઝ બનાવવાનું પણ બંધ કરી દે છે.

સ્માર્ટફોન ક્યારે બદલવો જોઈએ? વાસ્તવમાં તે તમારા પર નિર્ભર છે કે તમે ક્યારે તમારો સ્માર્ટફોન બદલવા માંગો છો. ઘણા લોકો સ્માર્ટફોન બદલી નાખે છે અને ૩ થી ૪ મહિનામાં માર્કેટમાં આવેલ નવો સ્માર્ટફોન ખરીદે છે. પણ જો જોવામાં આવે તો એમાં કશો અર્થ નથી. આમ કરવાથી તમારું બજેટ પણ બગડે છે. નિષ્ણાતોના મતે જ્યાં સુધી સ્માર્ટફોન વાપરી શકાય તેવો છે ત્યાં સુધી તેનો ઉપયોગ કરવો જોઈએ. જો જરૂરી હોય તો ફોનની ખરાબ બેટરી અને સ્ક્રીનને બદલી શકાય છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img