HomeNational

National

મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકાર પર સંકટ, આ રહ્યું સુરત આવેલા નારાજ ધારાસભ્યોનું સંપૂર્ણ લિસ્ટ

Crisis on Uddhav government મહારાષ્ટ્ર સરકારના ઘણા નારાજ ધારાસભ્યો મંત્રી એકનાથ શિંદે સાથે ગુજરાત આવી ગયા છે. તેની વચ્ચે શિવસેના નેતા સંજય રાઉતનું મોટું...

મોદી સરકારના 75 મંત્રીઓએ દેશના 75 વિવિધ ઐતિહાસિક-સાંસ્કૃતિક સ્થળો પર યોગ કાર્યક્રમોમાં લીધો ભાગ , જુઓ યોગા કરતાં મંત્રીઓની તસ્વીરો 

75 ministers of Modi government યોગની શરૂઆત લગભગ 5000 વર્ષ પહેલાં ભારતમાં થઈ હતી અને ત્યારથી આ શારીરિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક અભ્યાસે આપણને સ્વસ્થ...

મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલની તૈયારી, શિવસેનાના 12 ધારાસભ્યો પહોંચ્યા ગુજરાત, ઉદ્ધવે બોલાવી ઈમરજન્સી બેઠક

Preparations for political ગઈકાલે વિધાન પરિષદની ચૂંટણીમાં જંગી ક્રોસ વોટિંગ થયું હતું. મહારાષ્ટ્ર વિધાન પરિષદની 10 બેઠકો માટે સોમવારે યોજાયેલી ચૂંટણીમાં સત્તારૂઢ મહા વિકાસ...

અગ્નિવીરોની ભરતી માટે આર્મીએ બહાર પાડ્યું નોટિફિકેશન, જાણો ક્યારથી શરૂ થશે રજિસ્ટ્રેશન

Army issues notification Agniveer Recruitment : અગ્નિપથ યોજનાના વિરોધ વચ્ચે ભારતીય સેનાએ આજે એક મહત્વનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજના (Agneepath Yojana) હેઠળ...

 કર્મચારીઓ માટે હવે નહીં બને પગારપંચ : પગાર વધારા માટે નવી ફોર્મ્યુલા પર કામ કરી રહી છે મોદી સરકાર

There will no longer be a pay મોદી સરકાર હવે નવું પગાર પંચ લાગૂ કરવાની જગ્યાએ સેલરી વધારવા માટે નવી ફોર્મ્યુલા લાવવાની તૈયારી કરી...

હાઈકોર્ટનો મોટો ચુકાદો : 16 વર્ષથી મોટી ઉંમરની મુસ્લિમ છોકરી પોતાની પસંદના સાથી સાથે લગ્ન કરી શકે

Big judgment of the High Court પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે, 16 વર્ષની મોટી ઉંમરની મુસ્લિમ છોકરીઓ પોતાના મનપસંદ સાથી સાથે...

અગ્નિપથના વિરોધમાં દેશભરમાં હિંસા બાદ કેન્દ્ર એક્શનમાં, રાજનાથ સિંહ કરશે ઈમરજન્સી મીટિંગ

Opposition to Agneepath અગ્નિપથ યોજનાને લઈને દેશભરમાં થઈ રહેલા વિરોધ વચ્ચે રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે એટલે કે (શનિવારે) સેનાના ત્રણેય પાંખોના વડા સાથે...

Must read

spot_img