HomeNational

National

અરે બાપ રે ભગવાન સાથે પણ છેતરપીંડી : રામ મંદિર નિર્માણમાં દાનમાં મળેલા રૂપિયામાંથી આટલાં કરોડના ચેક બાઉન્સ

Oh Baap Ray cheating with God too રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી ચલાવામાં આવચા નિધિ સમર્પણ અભિયાનમાં અત્યાર સુધીમાં કુલ 5457.94 કરોડ રૂપિયા એકઠા...

રાજીનામું આપી વિધાનસભા ભંગ કરી શકે છે ઉદ્ધવ ઠાકરે, સંજય રાઉતના ટ્વિટથી રાજકારણમાં ભૂકંપ

Uddhav Thackeray resignation મહારાષ્ટ્રના શિવસેના નેતા સંજય રાઉતે વિધાનસભા ભંગ કરવાના સંકેત આપ્યા મંગળવાર સવારથી જ મહારાષ્ટ્રમાં (Maharashtra) શિવસેનામાં (Shiv Sena) બળવાને લઈને મોટી ઊથલપાથલ...

રાષ્ટ્રપતિની ચૂંટણી : યશવંત સિન્હા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિપક્ષના ઉમેદવાર હોઇ શકે, એક સંકેતથી રાજકીય હલચલ તેજ

Presidential election ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન (Former Union Minister) યશવંત સિન્હાએ (Yashwant Sinha) મંગળવારે સવારે એક ટ્વિટ કર્યું છે. આ ટ્વીટથી એવી અટકળોને વેગ મળ્યો...

રાષ્ટ્રપતિ માટે પોતાનું નામ આવતા વિશ્વાસ ન કરી શક્યા દ્રૌપદી મુર્મૂ, કહ્યું TV જોઈને ખબર પડી 

Confidence coming to his name for the President રાષ્ટ્રપતિ પદ માટે BJPએ દ્રૌપદી મુર્મૂને ચૂંટ્યા છે આશ્ચર્યની વાત એ છે કે દ્રૌપદી મુર્મૂને આ...

દેશ કેપ્ટન મોનિકા ખન્નાને આપી રહ્યું છે અભિનંદન , સ્પાઈસ જેટ એરક્રાફ્ટના 191 લોકોના જીવ બચ્યા , જાણો કેવી રીતે બચાવ્યા જીવ 

સ્પાઈસ જેટની પાઈલટ મોનિકા ખન્ના ફ્લાઈટ SG 723ની પાઈલટ-ઈન-કમાન્ડ હતી. પક્ષી અથડાયા બાદ આગ લાગી ત્યારે તેણે તરત જ સંબંધિત એન્જિન બંધ કરી...

અગ્નિપથના વિરોધમાં 3 અરજીઓ દાખલ, મોદી સરકાર પણ પહોંચી સુપ્રીમ કોર્ટ, જાણો શું કરી માંગ

Opposition to Agneepath 'અગ્નિપથ યોજના' વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ત્રણ અરજીઓ દાખલ કરવામાં આવી. કેન્દ્ર સરકારે દાખલ કરી કેવિયેટ અગ્નિપથ યોજના (Agneepath Yojana) હેઠળ વિરોધ અટકવાનું...

અગ્નિપથ યોજના સામે હવે ખેડૂત નેતા રાકેશ ટિકૈત મેદાનમાં, કહ્યું કે આ તારીખે કરી શું મોટું આંદોલન

Farmer leader Rakesh Tikait ખેડૂતોનું વિશાળ આંદોલન (Huge movement of farmers) ચલાવ્યા પછી ખેડૂત નેતા રાકેશ ટિકૈત (Farmer leader Rakesh Tikait) હવે કેન્દ્રની યોજના અગ્નિપથનો...

Must read

spot_img