HomeNational

National

પંજાબમાં ગુરુદ્વારામાંથી પોલીસ કર્મી પર કર્યો ગોળીબાર, ૧નું મોત, ૩ ઘાયલ

પંજાબના કપૂરથલામાં એક ગુરુદ્વારામાં નિહંગ શીખો અને પોલીસ વચ્ચે અથડામણના સમાચાર મળી રહ્યા છે. માહિતી અનુસાર નિહંગોએ વર્ચસ્વ અને માલિકી સ્થાપિત કરવાની આ લડાઈમાં...

ટ્રેનની ટિકિટ કેન્સલ કરતા પહેલા ક્યારેય ના કરશો આ ભૂલ, જાણો IRCTCનો નિયમ

દિવાળી વેકેસન અને તહેવારોની સિઝન હોવાથી ટ્રેન તેમજ બસોમાં ખૂબ ભીડ જોવા મળતી હોય છે. તહેવારોમાં મોટા પ્રમાણમાં લોકો મુસાફરી કરતા હોય છે તેથી...

પોલીસ ઈન્સ્પેક્ટરને ધમકાવવા મામલે અકબરુદ્દીન ઓવૈસી સામે ફરિયાદ, જાણો કેટલાં ગંભીર કલમો

ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ના ફાયરબ્રાન્ડ નેતા અકબરુદ્દીન ઓવૈસી વિરુદ્ધ ચૂંટણી પ્રચાર દરમિયાન એક પોલીસ ઈન્સ્પેક્ટરને ધમકાવવા મામલે કેસ દાખલ કરવામાં...

‘અમારી દવાઓ સંશોધન પર આધારિત, SCની પતંજલિને ચેતવણી બાદ બાબા રામદેવનો જવાબ

ભારતની સર્વોચ્ચ અદાલતે બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ પ્રોડક્ટ પર કડક ફટકાર લગાવી છે અને કડકાઈ સાથે કહ્યું હતું કે, તેઓ ભ્રામક જાહેરાતો બંધ કરે....

UPના બસ ડ્રાઇવરની દીકરી બનશે એરફોર્સમાં ફ્લાઇંગ ઑફિસર, દેશમાં AIR-૨

ઉત્તર પ્રદેશ રાજ્ય માર્ગ પરિવહન નિગમમાં સરકારી બસ ચલાવનાર એક ડ્રાઈવરની દિકરી શ્રુતિ સિંહે એક મોટી ઉપલબ્ધિ મેળવી છે. મેરઠની દિકરી શ્રુતિએ પોતાના પરિવારનું...

ભારતીય નૌસેનાએ પહેલીવાર જહાજ પરથી મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું

ભારતીય નૌસેનાને મોટી સફળતા મળી છે જેમાં  યુધ્ધ જહાજ ઇમ્ફાલ પરથી બ્રહ્મોસનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ભારતે પહેલીવાર કોઈ જહાજ પરથી મિસાઈલનું સફળ...

રાજસ્થાનમાં ક્યારેય ગેહલોતની સરકાર બનશે નહીં, PM મોદીના ભવિષ્યવાણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ભાજપના ઉમેદવારો માટે મત માંગવા રાજસ્થાન પહોંચ્યા. બુધવારે એક જાહેર સભાને સંબોધવા માટે સાગવાડા ડુંગરપુર પહોંચેલા PM મોદીએ આ...

Must read

spot_img