રામજન્મભૂમિની તરફેણમાં ચુકાદો આપનાર પાંચ જજોને પણ આ કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. આ પાંચ જજોની મંજૂરી બાદ અયોધ્યામાં રામ […]
રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં ૨૨ જાન્યુઆરીએ યૂપીમાં તમામ સ્કૂલ-કોલેજમાં રજા
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યામાં બહુપ્રતિક્ષિત રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ મોટી જાહેરાત કરી છે. સામાન્ય લોકોના ભાવનાત્મક જોડાણને ધ્યાનમાં […]
યુપીના કુખ્યાત ગેંગસ્ટર વિનોદ ઉપાધ્યાયને STFએ માર્યો ઠાર
ઉત્તરપ્રદેશ STFએ મોટા માફિયા અને શાર્પ શૂટર વિનોદકુમાર ઉપાધ્યાયને યુપીના સુલતાનપુરમાં એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. ગોરખપુર પોલીસે વિનોદ કુમાર ઉપાધ્યાય […]
રામ મંદિર, CM યોગી અને STF ચીફને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અયોધ્યા મુલાકાતના બીજા જ દિવસે શ્રી રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાની માહિતી મળી છે, […]
આજે PM મોદી અયોધ્યામાં એરપોર્ટ-રેલ્વે સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે
અયોધ્યામાં ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં રામ લલ્લાની પ્રતિમાના પ્રાણ પ્રતિષ્ઠા સમારંભના ત્રણ સપ્તાહ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી […]
અયોધ્યામાં ૮૪ કોસી પરિક્રમા વિસ્તારમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ
રામ લલાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પહેલા રામનગરી અયોધ્યામાં દારૂના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશની યોગી […]
ઉત્તર પ્રદેશમાં ધુમ્મસની તબાહીથી ૫૦ વાહનો અથડાયા, ૮ લોકોના મોત
દેશના અનેક રાજ્યોમાં ધુમ્મસ તબાહી મચાવી રહ્યું છે. સોમવારે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં ધુમ્મસના કારણે હાઈવે પર અનેક વાહનો […]
UPના બસ ડ્રાઇવરની દીકરી બનશે એરફોર્સમાં ફ્લાઇંગ ઑફિસર, દેશમાં AIR-૨
ઉત્તર પ્રદેશ રાજ્ય માર્ગ પરિવહન નિગમમાં સરકારી બસ ચલાવનાર એક ડ્રાઈવરની દિકરી શ્રુતિ સિંહે એક મોટી ઉપલબ્ધિ મેળવી છે. મેરઠની […]
ઉત્તર પ્રદેશમાં હલાલ સર્ટિફિકેટની આડમાં આતંકવાદી ષડયંત્ર
ઉત્તર પ્રદેશમાં હલાલ પ્રમાણિત ઉત્પાદનોની ખરીદી, વેચાણ, સંગ્રહ અને વિતરણ પર પ્રતિબંધ પછી શરૂ થયેલો હોબાળો અટકવાના કોઈ સંકેતો દેખાઈ […]
ઉન્નાવમાં પંખાથી વીજકરંટ લાગતાં એક જ પરિવારનાં ૪ બાળકોનાં મૃત્યુ
ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં રવિવારે એક દુ:ખદ દુર્ઘટના બની હતી, જ્યાં વીજકરંટ લાગવાથી એક જ પરિવારના ચાર બાળકોનાં મૃત્યુ થયાં હતાં. જેમાં […]