HomeTagsUTTAR PRADESH

Tag: UTTAR PRADESH

spot_imgspot_img

સૂર્યા હત્યાકેસનો મુખ્ય આરોપી અસદ એનકાઉન્ટરમાં ઠાર, તમામ દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં 17 વર્ષીય સૂર્યા ચૌહાણની હત્યાના મામલે રાજકીય અને સામાજિક સ્તરે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભાજપના ફાયરબ્રાન્ડ નેતા સંગીત સિંહ...

નેપાળ હિંસા વચ્ચે સીએમ યોગી આદિત્યનાથ એક્શનમાં, યુપી પોલીસને આપી આ મોટી સૂચના

નેપાળમાં અસામાન્ય અને સંવેદનશીલ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સૂચના પર, ઉત્તર પ્રદેશના પોલીસ મહાનિર્દેશક રાજીવ કૃષ્ણાએ નેપાળને અડીને આવેલા ઉત્તર...

છાંગુર બાબાની આગેવાનીમાં ચાલતું હતું સંગઠિત ધર્માંતરણ રેકેટ, પૂછપરછમાં ખુલ્યો ભેદ

ઉત્તર પ્રદેશથી 1500થી વધુ યુવતીના ધર્માંતરણ થયાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં યુપી એટીએસે ધર્માંતરણના માસ્ટરમાઇન્ડ છાંગુર બાબાની ધરપકડ કરી છે. જેમાં ગેરકાયદે ધર્માંતરણ...

દિલ્હીથી બિહાર જતી બસમાં આગ લાગતાં પાંચ જણ જીવતા ભૂંજાયા

ઉત્તર પ્રદેશના લખનૌમાં એક બસમાં અચાનક આગ લાગતાં તેમાં સવાર બે બાળકો સહિત પાંચ મુસાફરો જીવતા ભૂંજાયા છે. આ બસ બિહારથી દિલ્હી જઈ રહી...

ઉત્તરપ્રદેશ: અલીગઢમાં ટેન્કર અને પોલીસ વાન વચ્ચે અકસ્માત, 5 લોકોના મોત

અલીગઢના ફિરોઝાબાદની પોલીસ ટીમ મુઝફ્ફરનગરમાં એક કેદીને પોલીસ વાનમાં કોર્ટ લઈ જઈ રહી હતી. ગુરુવારે સવારે લગભગ 8:30 વાગ્યે અલીગઢ જિલ્લાના લોઢા પોલીસ સ્ટેશન...

મહાકુંભમાં નાસભાગને કારણે થયેલા મોત પર રડી પડ્યા મહામંડલેશ્વર, જાણો શું કહ્યું ?

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સંગમ ઘાટ પર આયોજિત વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાવડા મહાકુંભમાં બુધવારે સવારે નાસભાગ મચી ગઈ હતી, જેમાં 20 લોકોના મોત થયા...

મહાકુંભમાં નાસભાગની ઘટના અંગે વિપક્ષે યોગી સરકારનો ઘેરાવ કર્યો

પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં નાસભાગ સર્જાય હતી. આ નાસભાગમાં 20થી વધુના મોત થયા હોવાની આશંકા સેવાય રહી છે. ત્યારે આ હવે મહાકુંભને લઈ રાજનીતિમાં ગરમાય...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img