ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં 17 વર્ષીય સૂર્યા ચૌહાણની હત્યાના મામલે રાજકીય અને સામાજિક સ્તરે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભાજપના ફાયરબ્રાન્ડ નેતા સંગીત સિંહ...
ઉત્તર પ્રદેશથી 1500થી વધુ યુવતીના ધર્માંતરણ થયાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં યુપી એટીએસે ધર્માંતરણના માસ્ટરમાઇન્ડ છાંગુર બાબાની ધરપકડ કરી છે. જેમાં ગેરકાયદે ધર્માંતરણ...
અલીગઢના ફિરોઝાબાદની પોલીસ ટીમ મુઝફ્ફરનગરમાં એક કેદીને પોલીસ વાનમાં કોર્ટ લઈ જઈ રહી હતી. ગુરુવારે સવારે લગભગ 8:30 વાગ્યે અલીગઢ જિલ્લાના લોઢા પોલીસ સ્ટેશન...
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સંગમ ઘાટ પર આયોજિત વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાવડા મહાકુંભમાં બુધવારે સવારે નાસભાગ મચી ગઈ હતી, જેમાં 20 લોકોના મોત થયા...
પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં નાસભાગ સર્જાય હતી. આ નાસભાગમાં 20થી વધુના મોત થયા હોવાની આશંકા સેવાય રહી છે. ત્યારે આ હવે મહાકુંભને લઈ રાજનીતિમાં ગરમાય...