ઉત્તર પ્રદેશના બદાયૂંમાં બે બાળકોની રેઝરથી કાપીને હત્યા કરવામાં આવી હતી. જેમાં એક બાળકને પણ ઈજા થઈ હતી. માહિતી મળતાં […]
લખનૌમાં શોર્ટ સર્કિટના કારણે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, પાંચ લોકોનાં મોત, ૯ ઘાયલ
લખનઉના કાકોરીમાં મોડી રાત્રે લગભગ 11 વાગ્યે જરદૌસીના કારગીરના ઘરમાં બીજા માળે એકસાથે બે સિલિન્ડરમાં વિસ્ફોટ થતાં પરિવારના પાંચ સભ્યો […]
પેપર લીક કેસમાં ભરતી બોર્ડના અધ્યક્ષને રૂખસદ
ઉત્તર પ્રદેશમાં પોલીસ ભરતી પેપર લીક મામલે યોગી સરકારે મોટી કાર્યવાહી કરી છે. સરકારે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ રેણુકા મિશ્રાને […]
કાનપુરની બંસીધર ટોબેકો ગ્રૂપ પર ITની રેડ, ૬૦ કરોડની કારો જપ્ત
આવકવેરા વિભાગની ટીમે કાનપુર સ્થિત બંસીધર ટોબેકો કંપનીના અનેક સ્થળો પર દરોડા પાડ્યા છે. આવકવેરા વિભાગનું જૂથ ઉત્તર પ્રદેશ સહિત […]
ખેડૂતોના વિરોધ પ્રદર્શનથી દિલ્હી-નોઈડા સરહદે ચક્કાજામ, કલમ ૧૪૪ લાગુ
ઉત્તર પ્રદેશમાં ખેડૂતો તેમની માંગણીઓને લઈને સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, આજે ખેડૂતો નોઈડાથી દિલ્હી તરફ આગળ વધશે. આજે લગભગ ૧૨ […]
ઉત્તરપ્રદેશમાં મહિલા જજે સરકારી આવાસમાં કરી આત્મહત્યા
ઉત્તર પ્રદેશના બદાયુથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. આજે સવારે મહિલા જજ જ્યોત્સના રાયનો મૃતદેહ સરકારી આવાસમાં લટકતો […]
રામ મંદિરને ફક્ત ૧૦ દિવસમાં મળ્યું અધધધ દાન
અયોધ્યામાં ભગવાન રામના દર્શન કરવા માટે વહેલી સવારથી મોડી રાત સુધી અયોધ્યાના માર્ગો પર રામ ભક્તોની ભીડ જોવા મળી રહી […]
યુપીના શાહજહાંપુરમાં ગાઢ ધુમ્મસના કારણે મોટી દુર્ઘટના, ૧૨ લોકોના મોત
યુપીના શાહજહાંપુર ગુરુવારે ટ્રક સાથે ટેમ્પો અથડાતા ૧૨ લોકોના મોત થયા હતા. ટેમ્પોમાં સવાર લોકો પૂર્ણિમાએ ગંગામાં પવિત્ર ડૂબકી લેવા […]
BKUના પ્રવક્તા રાકેશ ટિકૈતએ આપ્યું આ મોટું નિવેદન
ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતની આગેવાની હેઠળ ખેડૂતોની અનેક માંગણીઓ અંગે એડીએમ વહીવટીતંત્રને એક આવેદન આપીને […]
રામ મંદિર પર ચુકાદો આપનાર પાંચ જજોને મળ્યું આમંત્રણ, VIP યાદીમાં નામ.
રામજન્મભૂમિની તરફેણમાં ચુકાદો આપનાર પાંચ જજોને પણ આ કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. આ પાંચ જજોની મંજૂરી બાદ અયોધ્યામાં રામ […]