સુરતમાં ગ્રીષ્મા હત્યાકાંડની ઘટનાની શાહી હજી સુકાઈ નથી ત્યાં સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં સોશિયલ મીડિયા instagramથી સંપર્કમાં આવેલા યુવકે લગ્નની ના પાડતા ચાલુ મોપેડ પર...
બી.કોમ., એમબીએ, એલએલબીની ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા મુકેશ દલાલ ભાજપનાં ઉદયકાળથી ભાજપને વફાદાર હોવા ઉપરાંત રાજકીય અને વહિવટી કુશળતાનો લાંબો અનુભવ ધરાવે છે
...
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સંચાલકો દ્વારા આગામી પરીક્ષાની તૈયારી શરૂ કરવામાં આવી છે. પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં...
સુરતનાં વરિયાવ વિસ્તાર સ્થિત સ્વામિનારાયણ સંપ્રદાય હેઠળના શ્રી સ્વામિનારાયણ મંદિર સર્વોપરીધામ વરિયાવ ખાતે રવિસભા અને દિવ્ય શાકોત્સવનું રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. આ...
ગુજરાતભરમાં આજથી ધોરણ ૧૦-૧૨ બોર્ડની પરીક્ષાઓનો આરંભ થયો છે.જેમાં સુરત સહિત જિલ્લામાં કુલ ૫૮૯ પરીક્ષા કેન્દ્રો પરથી ૧.૬૦ લાખથી વધુ વિધાર્થીઓ પરીક્ષા આપી રહ્યા...