સરકાર જાહેર હિતમાં કોઈની ખાનગી મિલકત હસ્તગત કરી શકે કે નહીં? આ સવાલના જવાબમાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે મંગળવારે મહત્ત્વનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે...
દેશમાં થઈ રહેલા બાળ લગ્ન મુદ્દે સુપ્રીમ કોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે (18મી ઓક્ટોબર) કડક શબ્દોમાં કહ્યું હતું કે, 'પર્સનલ...
CJI DY ચંદ્રચુડે તેમના અનુગામી તરીકે જસ્ટિસ સંજીવ ખન્નાના નામની ભલામણ કરી છે. CJI ચંદ્રચુડે સરકારને પત્ર લખીને તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો છે. જસ્ટિસ...
સદગુરુ જગ્ગી વાસુદેવના ઈશા ફાઉન્ડેશને ગુરુવારે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો અને મદ્રાસ હાઈકોર્ટના આદેશને પડકાર્યો હતો, જેમાં તમિલનાડુ સરકાર પાસેથી તેમની અને ફાઉન્ડેશન...