આસામમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો, જેમાં ૧૪ લોકોના મૃત્યુ થયા. રાજ્યના ગોલાઘાટ જિલ્લામાં અકસ્માતનો ભોગ બનેલા લોકો પિકનિક માટે તિલિંગા મંદિરે બસમાં મુસાફરી કરી...
મધ્યપ્રદેશના ગુનામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયાના સમાચાર સામે આવ્યા છે. અહીં મુસાફરોથી ભરેલી બસ ડમ્પર સાથે અથડાઈ હતી. આ અકસ્માતને કારણે બસમાં આગ લાગી...
રાજ્યમાં દિવસેને દિવસે માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. આ દરમિયાન સુરેન્દ્રનગરમાં એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એકસાથે ૪ લોકોના મોત થયાનું સામે આવ્યું...