HomeTagsPm narendra modi

Tag: Pm narendra modi

spot_imgspot_img

નાસિકમાં રોડ શો બાદ પીએમ મોદી કાલારામ મંદિરમાં કરી પૂજા અર્ચના

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૭માં રાષ્ટ્રીય યુવા મહોત્સવના ઉદ્ઘાટન કાર્યક્રમ માટે શુક્રવારે નાશિક પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદી સવારે જ નાસિક પહોંચ્યા હતા. અહીં પહોંચ્યા બાદ...

PM મોદીએ ‘અયોધ્યા ધામ’ રેલવે સ્ટેશનનું કર્યું લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યાની મુલાકાતે પહોંચ્યા છે. પીએમ મોદીની હસ્તે ‘અયોધ્યા ધામ’ રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અયોધ્યા એરપોર્ટ પર આગમન બાદ પીએમ...

ઉત્તરકાશીમાં સિલ્કયારા ટનલમાંથી તમામ શ્રમિકોને બહાર લાવવાની તૈયારીઓ શરૂ

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાં ૧૭ દિવસથી ફસાયેલા ૪૧ શ્રમિકો માટે આજે નવો સુરજ ઉગવાની તૈયારીમાં છે, તમામ શ્રમિકો થોડા સમયમાં જ બહાર આવશે. NDRF-SDRF,...

PM મોદી અને CM યોગીને બોમ્બથી ઉડાવી મૂકવાની ધમકી આપનાર યુવાન પકડાયું

મુંબઈ પોલીસને ફરી એકવાર ધમકીભર્યો ફોન આવ્યો છે. અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની ગેંગ સાથે સંકળાયેલા હોવાનો દાવો કરીને મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને ધમકીભર્યો કોલ...

રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલના લીધો સ્ફોટક ઈન્ટરવ્યૂ, જાણો કઈ મુદ્દાઓ પર ચર્ચા?

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનો ઇન્ટરવ્યૂ લીધો છે. 28 મિનિટની વાતચીતમાં રાહુલે સત્યપાલ મલિકને જમ્મુ-કાશ્મીરની સ્થિતિ, ગૌતમ અદાણી અને પુલવામા...

ભારત-પાકિસ્તાનનું વિભાજન જિન્નાહના કારણે નહીં, હિંદુ મહાસભાના કારણે થયું, સ્વામી પ્રસાદ મૌર્ય

UP સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મોર્યનું ફરી એકવાર વિવાદિત નિવેદન સામે આવ્યું છે. સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું કે, ભારતીય બંધારણ કહે છે કે આસ્થા,...

જ્યાં ઉતર્યું ચંદ્રયાન ૩ ભારતે તેને આપ્યું ‘શિવ શક્તિ’ નામ, ચંદ્રયાન-૨ના પદચિન્હવાળી જગ્યા….

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેંગલુરુમાં ઈસરો ટેલીમેટ્રી ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક મિશન કંટ્રોલ કોમ્પ્લેક્સમાં વૈજ્ઞાનિકોને કરેલા સંબોધન દરમિયાન મોટી જાહેરાત કરી. જે સ્થળ પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img